- આમચી મુંબઈ

કોસ્ટલ રોડની દેખરેખ માટે વર્ષે રૂ. ૧૮ કરોડનો ખર્ચ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ ક્લાક વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એ સાથે જ કોસ્ટલ રોડની દેખરેખ અને સમારકામ માટે દર મહિને દોઢ કરોડ રૂપિયા એટલે કે વાર્ષિક ૧૮ કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કરવામાં…
- આમચી મુંબઈ

થાણેમાં રેલવે પાટા વચ્ચેના ગર્ડરની અંદર ફસાયેલા શખ્સનેે બચાવી લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં રવિવારે એક વિચિત્ર દુર્ઘટના બની હતી, જેમાં થાણેમાં રેલવે ટ્રેક પર ચાલતા સમયે એક શખ્સ સામી દિશાથી આવતી લોકલ ટ્રેનથી બચવાના ચક્કરમાં તેનો પગ લપસી જતા તે રેલવેના ગર્ડરમાં ફસાઈ ગયો હતો. થાણે ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ઉચ્ચ…
- આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચનાના ડ્રાફ્ટ બાબતે આપેલી મુદતમાં માત્ર ૪૮૮ વાંધા-વિરોધ અને સૂચનો પ્રાપ્ત થયા હતા. આ વાંધા અને સૂચનો પર ૧૦,૧૧ અને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર સરકારે નીમેલા અધિકારી મારફત સુનાવણી હાથ ધરવામાં આવશે.મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ

ગણપતિબાપ્પાની વિદાયમાં વરસાદનું વિધ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં આગામી ત્રણથી ચાર ચ દિવસ વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે ત્યારે આજે અનંત ચતુર્દશીના ગણપતિબાપ્પાની વિદાય સમયે વરસાદનું વિધ્ન નડવાની શક્યતા હવામાન ખાતાએ…
- આમચી મુંબઈ

ખાડાએ લીધો જીવ: લાલબાગચા રાજાના દર્શન કરી પાછા ફરી રહેલા ગુજરાતી યુવકનું અકસ્માતમાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બરોબર ગણેશોત્સવ દરમ્યાન રસ્તા પરના એક ખાડાએ બાવીસ વર્ષના ગુજરાતી યુવકનો જીવ લીધો હતો. વહેલી સવારના લાલબાગચા રાજાના દર્શન કરીને ટૂ-વ્હીલર પરથી ઘરે પાછા ફરતા સમયે પવઈમાં રસ્તા પરના ખાડાથી બચવાના ચક્કરમાં સ્કૂટી સ્કીડ થઈ ગઈ…
- આમચી મુંબઈ

પાલિકાની ઘોર બેદરકારી: કૂપરમાં મહિલા દર્દીને ઉંદર કરડયો
મુંબઈ: કૂપર હૉસ્પિટલમાં મહિલા દર્દીને ઉંદર કરડયો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મહિલા દર્દીની તબિયત હાલ સ્થિર છે, જોકે આ બનાવ બાદ દર્દીની સંબંધીઓએ હૉસ્પિટલ પ્રશાસનને આડે હાથ લીધું હતું.મરોલમાં શિવાજી નગર પરિસરમાં રહેતી ૮૫ વર્ષની ઈંદુમતી કદમને શ્ર્વાસની તકલીફ…
- આમચી મુંબઈ

કાલાઘોડાથી ઓશિવરા વચ્ચે બેસ્ટની એસી બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા રવિવારથી દક્ષિણમુંબઈમાં આવેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ચોક (કાલાઘોડા)થી ઓશિવરા વચ્ચે નવી એસી બસ દોડાવવામાં આવવાની છે. આ બસ કોસ્ટલ રોડ પરથી દોડશે. બેસ્ટ પ્રવક્તાના જણાવ્યા મુજબ રવિવારથી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી…
- આમચી મુંબઈ

મુલુંડના યુવકનો ૨૪ કલાકે મૃતદેહ હાથ લાગ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે અને કલવા વચ્ચે આવેલી ખાડીમાં ગુરુવારે બપોરના પડી ગયેલા મુલુંડના ૧૯ વર્ષના યુવકનો મૃતદેહ છેક ૨૪ કલાક બાદ ખાડીમાંથી માછીમારોને હાથ લાગ્યો હતો. પોસ્ટમાર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ…
- આમચી મુંબઈ

વિસર્જન પહેલા ખાડા પૂરી દેવામાં આવશે: સુધરાઈની ખાતરી રસ્તા પર હજી પણ ૬૦૦થી વધુ ખાડા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનંત ચતુર્દશીના મુંબઈમાં મોટી સંખ્યામાં ગણેશમૂર્તિના વિસર્જન થશે ત્યારે મુંબઈના રસ્તા પર હજી પણ ૬૦૦થી વધુ ખાડાઓ છે. ગુરુવારના એક જ દિવસમાં રસ્તા પર નવા ૭૯ ખાડાઓ મળી આવ્યા હતા. નાગરિકોની ફરિયાદને પગલે જ રસ્તા પર ખાડા…









