- આમચી મુંબઈ

ભાજપનું લક્ષ્ય હવે મુંબઈ મહાનગરપાલિકા ગારગાઈ પ્રોજેક્ટ માટે બે મહિનાની અંદર ટેન્ડર બહાર પાડવાનો રાજ્ય સરકારનો નિર્દેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈગરાની દુખતી નસ ગણાતી પાણીની સમસ્યા પર હવે ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પાણીના વેરામાં વધારો કરવાનું મોકૂફ કર્યા બાદ હવે ભાજપે સુધરાઈના પ્રસ્તાવિત…
- આમચી મુંબઈ

સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો સુશોભીકરણ રૂ. ૭૮ કરોડના ખર્ચે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રભાદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરની આજુબાજુના વિસ્તારમાં સુવિધાઓમાં વધારો કરવાની સાથે જ સુશોભીકરણ કરવાના પ્રોજેક્ટના પહેલા તબક્કાના કામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રસ્તાવ રજૂ થવાના લગભગ બે વર્ષ પછી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા…
- આમચી મુંબઈ

માતાજીના ભક્તોને રાહત: નવરાત્રીમાં મહાલક્ષ્મી યાત્રા માટે બેસ્ટ દોડાવશે વધારાની બસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહૃનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમ દ્વારા નવરાત્રી દરમ્યાન મહાલક્ષ્મી મંદિર માટે ખાસ વધારાની બસ દોડાવવામાં આવી રહી છે. માતાજીના ભક્તોને આ બસની સુવિધા ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બહારથી ઉપલબ્ધ થશે.બેસ્ટ ઉપક્રમ દ્વારા કરવામાં આવેલી…
- આમચી મુંબઈ

લોઅર પરેલમાં ગેરકાયદે બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કરેલી ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)નું ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે વધારાનું બાંધકામ કરવાના પ્રકરણમાં લોઅર પરેલમાં આવેલા બેનિફિસ બિઝનેસ હાઉસમાં રહેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી પાલિકાના જી-દક્ષિણ વોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં…
- આમચી મુંબઈ

નવરાત્રીમાં માતાજીના ભક્તોને બેસ્ટે આપી આ સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમ દ્વારા નવરાત્રી દરમ્યાન મહાલક્ષ્મી મંદિર માટે ખાસ વધારાની બસ દોડાવવાની હોવાની જાહેરાત કરવામાં આવી છે. માતાજીના ભક્તોને આ બસની સુવિધા ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બહારથી ઉપલબ્ધ થશે. બેસ્ટ…
- આમચી મુંબઈ

ભાંડુપમાં નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માટે ૧,૨૩૫ વૃક્ષો કાપવામાં આવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાંડુપ કૉમ્પ્લેક્સમાં નવો ૨,૦૦૦ મિલ્યન લિટર પ્રતિ દિનની ક્ષમતાનો નવો જળશુદ્ધીકરણ કેન્દ્ર (વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ) ઊભો કરવામાં આવી રહ્યો છે. મુંબઈની વધતી વસતી સામે પાણીની વધી રહી માગને પહોંચી વળવા માટે આ નવો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં…
- આમચી મુંબઈ

દહિસર-ભાયંદર કોસ્ટલ રોડ વચ્ચેની અડચણ દૂર મીઠા આગરની જમીનનો કબજો મળ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય મિઠાગર મંત્રાલયે પોતાની જમીન રાજ્ય સરકારને હસ્તાંતર કરતા દહિસરથી ભાયંદર વચ્ચે બની રહેલા કોસ્ટલ રોડ આડેનો મોટો અવરોધ દૂર થયો છે. આગામી ત્રણ વર્ષમાં આ રોડ તૈયાર થઈ જતા કોસ્ટલ રોડ માર્ગે નરિમાન પોઈન્ટથી મીરા-ભાયંદર વચ્ચેનું…
- આમચી મુંબઈ

મુંબઈનું આવતા વર્ષ સુધીનું પાણીકાપનું સંકટ ટળી ગયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયો ભરાઈ ગયા છે. મુંબઈગરાને આખું વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. તેથી મુંબઈનું આવતા વર્ષ સુધીની પાણીનું ટેન્શન દૂર થઈ ગયું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના વોટર હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના ચીફ…
- આમચી મુંબઈ

અંધેરી-ઘાટકોપર લિંક રોડ અને કેબલ સ્ટે આરઓબીને નિર્માણમાં અવરોધ બની રહેલા ૩૭ બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી-ઘાટકોપર લિંક રોડ (એજીએલઆર)ને પહોળો કરવા અને મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ (એમઆરઆઈડીસી) દ્વારા ઘાટકોપર પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા કેબલ સ્ટે રેલ ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ બની રહેલા ૩૭ કમર્શિયલ બાંધકામને શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના મુંબઈ મહાનગરપાલિકાના એન વોર્ડ…









