- આમચી મુંબઈ

સુધરાઈની વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના-વાંધા પર હજી બે દિવસ સુનાવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૫ની થનારી ચૂંટણી માટે વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના અને વાંધા પર બુધવાર, ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫થી સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી મંત્રાયલય સામે આવેલા યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં રાજ્ય સરકારે નિમેલા અધિકારી સામે પાર…
- આમચી મુંબઈ

મુંબઈ જીતવા એકનાથ શિંદે એકશન મોડમાં: ૨૧ સભ્યોની પેનલની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકરણમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે આ બંને પિતરાઈભાઈઓ ફરી એક થવાની ચર્ચાએ જોર પકડયું છે અને તેને કારણે મુંબઈના રાજકરણમાં સમીકરણો બદલાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે શિંદેની શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે પોતાની…
- Uncategorized

પહેલી ઑક્ટોબરથી ૫૭૪ રસ્તાના કૉંક્રીટાઈઝેશનું કામ થશે ફરી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય સાથે જ પહેલી ઓક્ટોબરથી મુંબઈ મહાનગરપાલિકામાં શહેરમાં તેનો મેગા કૉંક્રીટાઈઝેશન પ્રોેજેક્ટ પર ફરી કામ શરૂ કરવાની છે. મુંબઈના ૫૭૪ રસ્તા (૧૫૬.૭૪ કિલોમીટર) જેના ચોમાસા પહેલા આંશિકરૂપે કામ પૂરા થયા હતા તેના ઑક્ટોબરના પહેલા…
- આમચી મુંબઈ

મુંબઈમાં હવે વીકએન્ડ મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ: સોમવારથી શુક્રવાર ફાસ્ટ ટ્રૅક મેરેજ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના નાગરિકો હવે વીકએન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ લગ્નની નોંધણી કરાવી શકશે. એ સાથે જ સોમવારથી શુક્રવારના સમયમાં દરરોજ થનારા રજિસ્ટ્રેશનમાંથી ૨૦ ટકા રજિસ્ટ્રેશન હવે ફાસ્ટ ટ્રૅક મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ તરીકે રિર્ઝવ રહેશે. આ બંને…
- આમચી મુંબઈ

દહિસર આગ: ગુજરાતી મહિલાનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર (પૂર્વ)માં શાંતી નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટ પ્લસ ૨૨ માળની બિલ્ડિંગમાં રવિવારે બપોરના ફાટી નીકળેલી ભીષણ આગની દુર્ઘટનામાં વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે. એ સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક બેનો થઈ ગયો છે.પાલિકાએ આપેલી માહિતી…
- આમચી મુંબઈ

થાણેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ટાયરમાં ધુમાડો: ૧૩ પ્રવાસીઓને બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લામાં વહેલી સવારના સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઈલેક્ટ્રિક બસના એક ટાયરમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ધોરણે બસમાં સવાર રહેલા ૧૩ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ સવારના…
- મહારાષ્ટ્ર

મુંબઈ-આગ્રા હાઈવે પર એલપીજી ટેન્કર પલટી ખાતા કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો
મુંબઈ: નાશિક જિલ્લામાં મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર ચાંદવાડ નજીક એલપીજી ટેન્કર પલટી ખાઈ જતા ગેસનું ગળતર થવા માંડ્યું હતું, તેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો સાથે જ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ થઈ…
- આમચી મુંબઈ

મુંબઈમાં રખડતા શ્ર્વાન માટે રેબીઝ પ્રતિબંધક વેક્સિન અભિયાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શ્ર્વાનના કરડવાને કારણે રેબીઝ જવા જીવલેણ રોગથી નાગરિકોને બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘રેબીઝમુક્ત મુંબઈ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી છ મહિનામાં રખડતા શ્ર્વાસનું વેક્સિનેશન પૂરું કરવાનો ઉદ્દેષ્ય રાખવામાં આવ્યો છે.પાલિકા જુદી જુદી પ્રાણી કલ્યાણ સંસ્થાની…
- આમચી મુંબઈ

થાણેમાં બિરયાનીની દુકાનમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના શિલફાટા પાસે એક બિરયાની વેચનારી દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ કલ્યાણમાં શિલફાટા રોડ પર લોઢા પાલવામાં કેજીએન બિરયાની નામની દુકાન આવેલી છે. મંગળવારે સવારના…
- આમચી મુંબઈ

ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ: મુંબઈમાં સીએનજીના પુરવઠાને અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં આવેલા ઓઈલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી)ના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગની અસર મુંબઈના સીએનજી પુરવઠાને થઈ છે. આગને કારણે ઓએનજીસીના વડાલા ખાતેના તેના સિટી ગેટ સ્ટેશનને ગેસ સપ્લાયને પુરવઠો બંધ થઈ ગયો છે…









