- આમચી મુંબઈ

તુલસી બાદ વિહાર પણ છલકાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે શનિવારે મુંબઈમાં નેશનલ પાર્કમાં આવેલું તુલસી છલકાયા બાદ સોમવારે બપોરના વિહાર પણ છલકાઈ ગયું હતું. મુંબઈને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાંનું એક વિહાર સોમવાર, ૧૮ ઑગસ્ટ,૨૦૨૫ના બપોરના ૨.૪૫…
- આમચી મુંબઈ

ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૨૧ ઑગસ્ટથી ૧૮ કલાક માટે મુલુંડમાં પાણીપુરવઠો બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પરના બ્રિજના કામને કારણે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને હટાવવામાં આવવાની છે. આ કામ ગુરુવાર, ૨૧ ઑગસ્ટથી શુક્રવાર, ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫ સુધી ચાલવાનું છે. તેથી ૧૮ કલાક સુધી મુલુંડમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામ…
- આમચી મુંબઈ

કબૂતરોને નિયંત્રિત માત્રામાં ખાદ્ય પદાર્થ આપવાની તૈયારી: સુધરાઈએ નાગરિકો પાસે વાંધા અને સૂચનો મગાવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કબૂતરોેને નિયંત્રિત માત્રામાં (કંટ્રોલ ફીડિંગ) ખાદ્ય પદાર્થ આપવા બાબતે મુંબઈ મહાનગર પાલિકા વિચાર કરી રહી છે. આ બાબતે આવેલી ત્રણ અરજી પર મુંબઈ હાઈ કોર્ટના આદેશ અનુસાર પાલિકાએ નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યા છે.મુંબઈના કબૂતરખાનાઓને બંધ…
- આમચી મુંબઈ

બે ગોવિંદાનાં મોત અને ૩૦૦થી વધુ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં શનિવારે ધામધૂમથી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી દરમ્યાન દહિહાંડી ફોડવામાં આવી હતી. આ દરમ્યાન જોકે બે ગોવિંદાનાં મોત થયાં હતાં અને ૩૦૦થી વધુ ગોવિંદા જખમી થયા હતા.ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલના જણાવ્યા મુજબ મુંબઈમાં શવિવારે ૩૧૮ ગોવિંદા જખમી…
- આમચી મુંબઈ

મુંબઈમાં આગના બે બનાવ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રવિવારે આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા, જેમાં માટુંગામાં ઈલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ ફાટી નીકળી હતી. તો બીજી આગ કાંદિવલીમાં એક કંપનીમાં ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ માટુંગામાં…
- આમચી મુંબઈ

વિસર્જિત મૂર્તિઓને ૨૪ કલાકની અંદર બહાર કાઢી પુન:પ્રક્રિયા કરાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાર્વજનિક ગણેશોત્સવ અને અન્ય તહેવારોના સંદર્ભમાં મુંબઈ હાઈ કોર્ટે આપેલા નિર્દેશ તેમ જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈનને અનુસરીને ગણેશોત્સવ દરમ્યાન પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ કરવામાં આવનારી કાર્યવાહી માટે મુંબઈ મહાનગરપાલિકાએ સ્ટાર્ન્ડ ઓપરેટિંગ…
- આમચી મુંબઈ

વીકએન્ડમાં મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની શક્યતા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે અને પાલઘરમાં વીકએન્ડમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. શુક્રવારે હવામાન વિભાગે મુંબઈ માટે બે દિવસ ઓરેન્જ અલર્ટની ચેતવણી આપી હતી. તો થાણે અને પાલઘર માટે મંગળવાર ૧૯ ઑગસ્ટ સુધી ઓરેન્જ અલર્ટ…
- આમચી મુંબઈ

ગુરુવારે ઑગસ્ટ મહિનાનો એક દિવસનો સૌથી વધુ વરસાદ નોંધાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં લગભગ અઠવાડિયું સુધી સૂકું વાતાવરણ રહ્યા બાદ બુધવારથી ફરી ચોમાસું ફરી જામ્યું છે. ગુરુવારના દિવસે ચાલુ મોસમમાં ઑગસ્ટ મહિનાનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સવારના શહેરમાં એક દિવસનો સૌથી વધુ ૫૩ મિ.મી. વરસાદ નોંધાયો…
- આમચી મુંબઈ

કુર્લા અને ચાંદીવલીના લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ‘એલ’વોર્ડમાં નવી પાણીની ટાંકીમાંથી પાણીપુરવઠો કરવામાં આવવાનો હોવાથી નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ચાંદિવલી-સંઘર્ષ નગરના રહેવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ વિજય અગ્નિશમન રોડ પર આવેલા પાલિકાના ઉદ્યાનમાં નવી પમ્પિંગ ટેન્કનું…
- આમચી મુંબઈ

થાણેમાં કેફે શોપમાં ભીષણ આગ: ૩૫ને બચાવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ચિમ)માં વહેલી સવારે ગ્રાઉન્ડ પ્લસ છ માળની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલા એક કેફે શોપમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે ઉપરના માળા પર રહેતા ૩૫ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.થાણેના ખારેગાવમાં પારસિક નગરમાં આવેલી ચંદ્રભાગા પાર્ક…









