Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા રાજકીય, સામાજિક ઘટનાઓ સહિતના વિવિધ વિષયોના રિર્પોટિંગ પર તેમની હથોટી છે.
  • આમચી મુંબઈસાવધાન મુંબઈગરા: મુંબઈનું પાણી દૂષિત છે..! બાંદ્રા પૂર્વ, ભીંડી બજાર, મસ્જિદ બંદરમાં સૌથી વધુ દૂષિત પાણી (અમારા પ્રતિનિધી તરફથી)

    સાવધાન મુંબઈગરા: મુંબઈનું પાણી દૂષિત છે..!

    (અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વાર્ષિક પર્યાવરણ અહેવાલમાં ખુલાસો થયો છે કે મુંબઈના બી વોર્ડ વિસ્તારમાં ભીંડી બજાર, મસ્જિદ બંદર, એચ પૂર્વમાં બાંદ્રા, સાંતાક્રુઝ અને કોલાબા, એ વોર્ડમાં કફ પરેડમાં સૌથી વધુ દૂષિત પાણી પુરવઠો મળી રહ્યો છે. જ્યારે મરીન…

  • આમચી મુંબઈપાંચ દિવસના મુશળધાર વરસાદને પગલે મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ગયો પાંચ દિવસમાં ૮૭૦ મિ.મી. વરસાદ: ૨૦૨૦ પછીનો સૌથી વધુ વરસાદ

    પાંચ દિવસના મુશળધાર વરસાદને પગલે મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ગયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સતત બે દિવસ સુધી બાનમાં લેનારા મેઘરાજાએ આખરે બુધવારે પોરો ખાતા મુંબઈગરાએ રાહત અનુભવી હતી. સોમવારથી મંગળવાર સુધીના ૪૮ કલાકમાં થયેલી અતિવૃષ્ટિમાં અમુક વિસ્તારોમાં ૩૦૦ મિ.મી. કરતા પણ વધુ તો અમુક વિસ્તારોમાં ૨૦૦ મિ.મી. કરતા પણ…

  • આમચી મુંબઈમુંબઈમાં ૨૪ કલાકમાં ૪૪૨ નવા ખાડા ગણેશોત્સવ પહેલા ખાડા શોધવા પાલિકાની ઝુંબેશ

    મુંબઈમાં ૨૪ કલાકમાં ૪૪૨ નવા ખાડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શુક્રવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા પર ખાડાની સમસ્યા વધુ વકરી ગઈ છે. બુધવાર સાંજ સુધીના માત્ર ૨૪ કલાકમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૪૪૨ નવા ખાડા પડયાં હતા. પાલિકાના જણાવ્યા મુજબ પહેલી જૂનથી ૨૦ ઑગગસ્ટ દરમ્યાન…

  • આમચી મુંબઈઝૂંપડાવાસીઓને કારણે રેલવે ખોરવાઈ : પાલિકાનો દાવો

    ઝૂંપડાવાસીઓને કારણે રેલવે ખોરવાઈ : પાલિકાનો દાવો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવારે પડેલા મુશળધાર વરસાદને પગલે મધ્ય રેલવે સહિત હાર્બર લાઈનની ટ્રેનો આઠ કલાકથી પણ વધુ સમય સુધી ઠપ્પ રહી હતી. મધ્ય રેલવેની ચાર લાઈન અને હાર્બર લાઈનની બે લાઈનનાં સાયન, કુર્લા અને ચુનાભટ્ટીમાં પાટા પર પાણી…

  • આમચી મુંબઈહિંદમાતામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી સ્થાનિક સ્તરે ઉકલે લાવવા પર ધ્યાન અપાશે

    હિંદમાતામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દાદર-હિંદમાતા, ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ જેવા અત્યંત નીચાણવાળા વિસ્તારમાં સતત બે દિવસમાં પડેલા મુશળધાર વરસાદમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. હિંદમાતામાં અનેક ઉપાયયોજના હાથ ધર્યા બાદ આ વિસ્તાર નીચાણવાળો હોવાથી પાણી ભરાવવાની સમસ્યા કાયમી રહેવાની…

  • આમચી મુંબઈમુુંબઈના પીવાનાં પાણીની સમસ્યાનો તોડ: ગારગાઈ ડેમને મળી પર્યાવરણ મંજૂરી

    આનંદો ! જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૯૫.૧૨ ટકાએ પહોંચી ગયું છે.લાંબા સમય સુધી વરસાદ ગાયબ રહ્યા બાદ ગયા શુક્રવારથી…

  • આમચી મુંબઈNavi Mumbai Morbe dam overflows

    નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોરબે બંધ છલકાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત નવી મુંબઈ અને થાણેમાં ગયા અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોબરે બંધ બુધવારે વહેલી સવારના ૩.૧૦ વાગે છલકાઈ ગયો હતો. નવી મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા…

  • આમચી મુંબઈMumbai Sees Heaviest Rainfall This August

    મુંબઈમાં વરસાદનો વિક્રમ: ચાર દિવસમાં ૨૦ ઈંચ વરસાદ, આઠ કલાકમાં સાત ઈંચ વરસાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરસાદે ફરી એક વખત મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. સોમવારે સવારથી બપોર સુધીમાં મુંબઈમાં મુશળધાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રેલવે, વિમાન સેવા સહિત રોડ સર્વિસને ફટકો પડયો હતો. નવ કલાકના ગાળામાં અનેક વિસ્તારમાં ૧૦૦ સેન્ટીમીટરથી પણ…

  • આમચી મુંબઈMumbai's Water Crisis Eases: Reservoirs at 99% Capacity

    તુલસી બાદ વિહાર પણ છલકાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે શનિવારે મુંબઈમાં નેશનલ પાર્કમાં આવેલું તુલસી છલકાયા બાદ સોમવારે બપોરના વિહાર પણ છલકાઈ ગયું હતું. મુંબઈને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાંનું એક વિહાર સોમવાર, ૧૮ ઑગસ્ટ,૨૦૨૫ના બપોરના ૨.૪૫…

  • આમચી મુંબઈWater supply cut in some areas of Mumbai on Friday, know if your area is not

    ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૨૧ ઑગસ્ટથી ૧૮ કલાક માટે મુલુંડમાં પાણીપુરવઠો બંધ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પરના બ્રિજના કામને કારણે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને હટાવવામાં આવવાની છે. આ કામ ગુરુવાર, ૨૧ ઑગસ્ટથી શુક્રવાર, ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫ સુધી ચાલવાનું છે. તેથી ૧૮ કલાક સુધી મુલુંડમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામ…

Back to top button