- આમચી મુંબઈ

થાણેમાં ગણેશભક્તોને વિસર્જન માટે ‘ઈકો વિસર્જન’ ઍપ પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ હાઈ કોર્ટના આદેશ મુજબ છ ફૂટ સુધીની તમામ ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવવાના છે, તે માટે થાણેમાં પાલિકાએ કૃત્રિમ તળાવ અને ફરતા વિસર્જનની વ્યવસ્થામાં વધારો કર્યો છે. એ સાથે જ તમામ વ્યવસ્થાની માહિતી માટે ‘ઈકો…
- આમચી મુંબઈ

ગણેશચતુર્થીના દિવસે રાણીબાગ ખુલ્લો રહેશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશચતુર્થી નિમિત્તે બુધવાર, ૨૭ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ સાર્વજનિક રજા છે, છતાં ભાયખલામાં આવેલું વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીબાગ(રાણીબાગ) નાગરિકો માટે ખુલ્લો રહેશે. તો બીજા દિવસે ગુરુવાર, ૨૮ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ બંધ રહેશે એવું મુંબઈ મહાનગરપાલિકા દ્વારા…
- આમચી મુંબઈ

હવે મેટ્રો 3 રવિવારે પણ સવારે ૬.૩૦ વાગ્યાથી દોડશે
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: કોલાબા-બાંદ્રા-સીપ્ઝ-આરે (એકવા) મેટ્રો લાઇન પર મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. મેટ્રો 3 સેવા હવે રવિવારે પણ સવારે ૬.૩૦ વાગ્યાથી શરૂ થશે. મેટ્રો ત્રણ લાઇન શરૂ થઈ ત્યારથી રવિવાર અને જાહેર રજાના દિવસે સવારે ૮.૩૦ વાગ્યાથી…
- આમચી મુંબઈ

મુંબઈના ૧૨ બ્રિજ પર જોખમી: ગણેશોત્સવમાં શોભાયાત્રા કાઢવા અને એકીસાથે ભેગા થવા પર પ્રતિબંધ
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈમાં સતત છઠ્ઠા વર્ષે મુંબઈ મહાનગર પાલિકાએ ગણેશોત્સવમાં શોભાયાત્રા અને વિસર્જન દરમિયાન માળખાકીય રીતે અસુરક્ષિત ૧૨ પુલો પર ભીડ નહીં કરવા ચેતવણી આપી છે. મોટાભાગે રેલ્વે લાઇનો પર સ્થિત, આ પુલો ભારે વજન સહન કરવા માટે સંવેદનશીલ…
- આમચી મુંબઈ

ગણેશોત્સવમાં પર્યાવરણને અનુકૂળ વિસર્જન માટે મુંબઈમાં ૨૭૫થી વધુ કૃત્રિમ તળાવો
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈમાં પર્યાવરણપુરક ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવવાની છે, તે માટે મુંબઈ મહાનગર પાલિકાએ આ વર્ષે ૨૭૫ થી વધુ કૃત્રિમ તળાવો બનાવ્યા છે. પાલિકાએ મુંબઈગરોને આ કૃત્રિમ તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની અપીલ કરી છે. મોટા પાયે ઉજવાતા ગણેશોત્સવ માટે…
- આમચી મુંબઈ

મુશળધાર વરસાદમાં મુંબઈના તમામ દરિયાકિનારાઓ પર ઠલવાયો ૯૫૨.૫ ટન કચરો…
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ:મુંબઈમાં ૧૫ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન નવ દિવસમાં જ ગિરગાંવ ચોપાટી, દાદર, માહિમ, જુહુ, વેસાવે, મઢ-માર્વે અને ગોરાઈના દરિયા કિનારાઓ પરથી ૯૫૨.૫ મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદને કારણે, મુંબઈના…
- આમચી મુંબઈ

ગારગાઈ પ્રોજેક્ટ પાટે ચઢ્યો!
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકા પોતાના પ્રસ્તાવિત ગારગાઈ ડેમ પ્રોજેક્ટથી પ્રભાવિત છ ગામોનું પુનર્વસન કરવા માટે તૈયાર છે, જેમાં વાડાના દેવલી ગામ નજીક ૪૦૦ હેક્ટર જમીન પુનઃસ્થાપન માટે નક્કી કરવામાં આવી છે. આગામી તબક્કાના ભાગ રૂપે, સુધરાઇએ જમીન સીમાંકન…
- આમચી મુંબઈ

મુંબઈના રસ્તાના ખાડા ૭૨ કલાકમાં ભરવામાં આવશે…
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: સોમવાર અને મંગળવારે સતત બે દિવસ પડેલા મુશળધાર વરસાદે મુંબઈમાં ખાડાઓનું સંકટ વધારી નાખ્યું છે.ખાડાને કારણે ટ્રાફિક સમસ્યા વકરી ગઈ છે. તેની દખલ ગંભીર લઈ ને, મુંબઈ ઉપનગરીય પાલક પ્રધાને ગણેશોત્સવ પહેલા તમામ ખાડાઓ ભરવા માટે ૭૨…
- આમચી મુંબઈ

મેટ્રો બની મુંબઈગરાની નવી લાઇફલાઇન! એક જ દિવસમાં ૩,૩૪,૭૬૬ લોકોએ મેટ્રોમાં પ્રવાસ કર્યો
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ:ગુરુવારે, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ, મહા મુંબઈ મેટ્રો લાઇન ટુ એ અને સાત પર ૩,૩૪,૭૬૬ મુંબઈવાસીઓ મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીની એક દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓએ મુસાફરી માનવામાં આવે છે. ૧૮ જૂન, ૨૦૨૫ થી અત્યાર સુધીમાં…









