- આમચી મુંબઈ

વિરારમાં ત્રણ વર્ષનો બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયો
મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ક્લબના સ્વિમિંગ પૂલમાં ત્રણ વર્ષનો બાળક ડૂબી ગયો હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું. બોળિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર પ્રકાશ કાવલેએ જણાવ્યું હતું કે સોમવારે બાળક તેના પરિવારના સભ્યો સાથે વિરારમાં આવેલા એક ક્લબમાં…
- આમચી મુંબઈ

‘બેસ્ટ’ની ૧૫૭ ઈકોફ્રેન્ડલી બસનું મુખ્ય પ્રધાનને હસ્તે લોકાર્પણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કાફલામાં મંગળવારે વધુ નવી ૧૫૭ ઈકોફ્રેન્ડલી એરકંડશિન બસનો ઉમેરો થયો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મંગળવારે સાંજે કોલાબા ડેપોમાં લીઝ પર લેવામાં આવેલી આ બસનું લોકોર્પણ થયું હતું.કોલાબા ડેપોમાં મુખ્ય…
- આમચી મુંબઈ

મુંબઈમાં વાવાઝોડાની અસર : સાંજ બાદ જોશભેર વરસાદ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંધ્ર પ્રદેશ પર ત્રાટકેલા ‘મોન્થા’ વાવાઝોડા સહિત અરબી સમુદ્ર પરના ડિપ્રેશનની અસર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વર્તાઈ રહી હોઈ આગામી દિવસ બે થી ત્રણ દિવસ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.મુંબઈમાં હાલ દરરોજ…
- આમચી મુંબઈ

નાગરિકોને ત્રાસ થાય નહીં તેવી જગ્યા કબૂતરખાના માટે ઉપલબ્દ કરાવો: જૈન સમાજની સુધરાઈ સમક્ષ માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જૈન સમાજના અગ્રણીઓના એક શિષ્ટમંડળે મંગળવાર મુંબઈ મહાનગર પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને તેમને નાગરિકોને ત્રાસ થાય નહીં તેવી પર્યાયી જગ્યા શોધીને કબૂતરખાના માટે તે ઉપલબ્ધ કરાવવી એવી માગણી કરી હતી. મુંબઈના નાગરિકોના આરોગ્યને નુકસાન કરનારા…
- મહારાષ્ટ્ર

છઠ પૂજા કરવા ગયેલા બે યુવક નદીમાં તણાઈ ગણા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં છઠ પૂજા નિમિત્તે બે યુવકો રાઈતે નદીમાં પૂજા કરવા ઉતર્યા હતા અને નદીમાં તણાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.પોલીસના જણાવ્યા મુજબ સોમવારે સાંજે આ બનાવ બન્યો હતો,…
- આમચી મુંબઈ

મુંબઈમાં અડધાથી વધુ ડેવલપરો એર પોલ્યુશન મોનિટર બેસાડવામાં નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં તમામ ક્ધસ્ટ્રકશન સાઈટ પર થતાં પ્રદૂષણની નોંધ રાખી શકાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ સેન્સર આધારિત એર પોલ્યુશન મોનિટર બેસાડવાનું ફરજિયાત કર્યું છે. જૂનમાં પાલિકા પ્રશાસને નિર્દેશ આપ્યો હતો છતાં અડધાથી વધારે ક્ધસ્ટ્રકશન સાઈટ પર તેનું પાલન…
- આમચી મુંબઈ

થાણેમાં ‘આપલા દવાખાના’ના ડૉકટર-કર્મચારીઓના પગાર મહિનાઓથી બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ઑગસ્ટ મહિનાથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા થાણે શહેરમાં ગરીબોને મફતમાં આરોગ્ય સેવા પૂરી પાડવા માટે અમલમાં મુકાયેલી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘આપલા દવાખાના’ બંધ હોવાની સાથે જ નર્સ, ડૉકટર સહિતના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી ત્યારે સોમવારે…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં રેલવે સ્ટેશન પાસે આવેલા મેટ્રોપોલ બિલ્ડિંગના પહેલા માળે સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ઘાટકોપર વેસ્ટમાં ઝુનઝુનવાલા કોલેજ નજીક ગ્રાઉન્ડ પ્લસ ૧૩ માળની બહુમાળીય કમર્શિયલ ઈમારત આવેલી છે. સાંજના લગભગ…
- આમચી મુંબઈ

કાર્તિકી એકાદશી યાત્રા નિમિત્તે એસટી ૧,૧૫૦ વધારાની બસ દોડાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષે પંઢરપૂરમાં બે નવેમ્બરના થનારી કાર્તિકી એકાદશીની યાત્રા માટે રાજ્યભરમાંથી ઉમટનારા ભક્તો માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા વધારાની ૧,૧૫૦ બસ દોડાવવામાં આવવાની છે. પંઢરપૂરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના ‘ચંદ્રભાગા’ આ યાત્રા બસસ્ટોપ પરથી ૨૮ ઑક્ટોબરથી ત્રણ નવેમ્બર દરમ્યાન…









