- આમચી મુંબઈ

વિદ્યાવિહાર અને કુર્લામાં ભીષણ આગ:વિદ્યાવિહારમાં બે મહિલા સહિત સગીરોને બચાવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના કુર્લા અને વિદ્યાવિહારમાં આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું, જેમાં વિદ્યાવિહારમાં રહેણાંક ઈમારતમાં લાગેલી આગમાં ત્રણ મહિલા સહિત બે સગીરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આગનો…
- આમચી મુંબઈ

ખાર, પાલી હિલ વિસ્તારમાં શનિવારે ઓછા દબાણ સાથે પાણી પુરવઠો
ચારથી પાંચ દિવસ પાણી ઉકાળીને પીવું(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના બાન્દ્રા પશ્ર્ચિમમાં પાલી હિલ જળાશયમાં ઈનલેટ પર વાલ્વનું સમારકામ શનિવાર, ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના કરવામાં આવવાનું છે. આ કામ મધરાતના એક વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી કરવામાં આવશે. તેથી…
- આમચી મુંબઈ

થાણેમાં ખુલ્લી ચેમ્બરમાં પડી જવાથી બે વર્ષનું બાળક જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી) થાણે: થાણે પશ્ચીમમાં ધર્મનગરમાં બે વર્ષનું બાળક ચાલતા સમયે એક ખુલ્લી ચેમ્બરમાં ૨૦ ફૂટ ઊંડાઈએ નીચે પડી ગયું હતું. ફાયરબ્રિગેડ આવે તે પહેલા જ સ્થાનિક રહેવાસીઓએ બાળકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા…
- આમચી મુંબઈ

ગેસ પાઈપલાઈનને નુકસાન બાદ સીએનજી સપ્લાયને ફટકો પડતા ઓટો, ટેકસી અને બસને અસર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગેસ પાઈપલાઈનને નુકસાન થવાને કારણે રવિવારે મુંબઈમાં મોટા પ્રમાણમાં સીએનજી સપ્લાયના પુરવઠાને ફટકો પડતા સીએનજી પર દોડતી રીક્ષા, ટેક્સી સહિત બસને મોટા પ્રમાણમાં અસર થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.વડાલા ખાતે કૉમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)માં નુકસાન થતા…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ પહોંચવા સિડકો બાંધશે બે કોસ્ટસ રોડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈ બાદ હવે નવી મુંબઈમાં પણ કોસ્ટલ રોડ યોજના હાથ ધરવામાં આવી છે. સિડકો (સીટી એન્ડ ઈન્ડિસ્ટ્રિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર)એ ખારઘર-સીબીડી બેલાપુર કોસ્ટલ રોડ અને ઉલવે કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ…
- આમચી મુંબઈ

સેલ્ફ રિડેવલપમેન્ટ માટે રિફાઈનાન્સ આપવાનો નેશનલ હાઉસિંગ બેંકનો ઈનકાર: ૬૩ હાઉસિંગ સોસાયટીના પ્રસ્તાવ રખડી પડશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેલ્ફ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે લોનની માગણી કરનારી ૬૩ કૉપરેટીવ હાઉસિંગ સોસાયટીની અરજી પર મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કૉ-ઓપરેટીવ બેંક (મુંબઈ બેંક)ને આવશ્યક પુનર્ધિરાણ (રિ-ફાઈનાન્સ) આપવા માટે નેશનલ હાઉસિંગ બેંકે અસમર્થતા દર્શાવી છે. આ બાબતનો પ્રસ્તાવ કેન્દ્રીય નાણા મંત્રાલયને…
- આમચી મુંબઈ

દહિસર ટોલનાકાના સ્થળાંતરને ગડકરીનો ઈનકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર ટોલનાકાને મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થળાંતર કરવા માટે રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર નિતીન ગડકરીએ મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. આ બાબતે તેમણે રાજ્યના પરિવહન પ્રધાનને પત્ર પણ લખ્યો છે. દહિસર ટોલનાકા પર થતી ટ્રાફિકની સમસ્યાને…
- આમચી મુંબઈ

ભાયખલામાં બિલ્ડિંગમાં પાયાભરણી દરમ્યાન અકસ્માત: બે મજૂરના મોત, ત્રણ જખમી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના પાયાના ભરણીના કામ દરમ્યાન અચાનક માટી અને કાદવ ૧૫ ફૂટ નીચે કામ કરી રહેલા મજૂરો પર પડી જતા બે મજૂરોનાં કમનસીબે મૃત્યુ થયા હતા. તો અન્ય ત્રણ મજૂર ગંભીર…
- આમચી મુંબઈ

ભાયખલામાં બિલ્ડિંગના પાયાભરણી વખતે થયો અકસ્માત: બે મજૂરના મોત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ભાયખલામાં એક વિચિત્ર અકસ્માતમાં બે મજૂરોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આજે બપોરે એક ભાયખલાની હબીબ મેન્શન ઈમારતના પાયા અને થાંભલાના કામ દરમિયાન માટી અને કાદવનો એક ભાગ 15 ફૂટ નીચે કામ કરી…









