- આમચી મુંબઈ
મુંબઈમાં ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવમાં ભક્તોને વરસાદનું વિધ્ન નડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ફરી એક વખત લો પ્રેશર નિર્માણ થવાને કારણે રાજ્યમાં બરોબર ગણેશોત્સવ દરમ્યાન ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈ માટે આજે…
- આમચી મુંબઈ
મેટ્રો-૪એ રૂટ પર ગર્ડર બેસવાનું કામ સફળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણેના કાસારવડવલીથી ગાયમુખ વચ્ચે દોડનારી મુંબઈ મેટ્રો-૪એ માટે હાલ ગર્ડર બેસાડવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં નાગલા બંદર જંકશન પાસે ગર્ડરને બેસાડવાની મહત્ત્વની કામગીરી પાર પાડવામાં સફળતા મળી હતી.મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં…
- આમચી મુંબઈ
થાણેમાં મેટ્રો ગાડીના ડબ્બા ચઢયા પાટે : કેડબરી જંકશનથી ગાયમુખ પહેલા તબક્કાની મેટ્રો ટ્રાયલ સપ્ટેમ્બરથી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેવાસીઓનું મેટ્રો રેલવેમાં પ્રવાસ કરવાનું સપનું બહું જલદી પૂરું થવાનું છે. ડિસેમ્બરમાં મેટ્રો ચાર અને વડાલાથી થાણે-કાસારવડવલી વચ્ચે દોડનારી મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું આયોજન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ…
- આમચી મુંબઈ
થાણેમાં ગણેશભક્તોને વિસર્જન માટે ‘ઈકો વિસર્જન’ ઍપ પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ હાઈ કોર્ટના આદેશ મુજબ છ ફૂટ સુધીની તમામ ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવવાના છે, તે માટે થાણેમાં પાલિકાએ કૃત્રિમ તળાવ અને ફરતા વિસર્જનની વ્યવસ્થામાં વધારો કર્યો છે. એ સાથે જ તમામ વ્યવસ્થાની માહિતી માટે ‘ઈકો…
- આમચી મુંબઈ
ગણેશચતુર્થીના દિવસે રાણીબાગ ખુલ્લો રહેશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશચતુર્થી નિમિત્તે બુધવાર, ૨૭ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ સાર્વજનિક રજા છે, છતાં ભાયખલામાં આવેલું વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીબાગ(રાણીબાગ) નાગરિકો માટે ખુલ્લો રહેશે. તો બીજા દિવસે ગુરુવાર, ૨૮ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ બંધ રહેશે એવું મુંબઈ મહાનગરપાલિકા દ્વારા…
- આમચી મુંબઈ
હવે મેટ્રો 3 રવિવારે પણ સવારે ૬.૩૦ વાગ્યાથી દોડશે
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: કોલાબા-બાંદ્રા-સીપ્ઝ-આરે (એકવા) મેટ્રો લાઇન પર મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. મેટ્રો 3 સેવા હવે રવિવારે પણ સવારે ૬.૩૦ વાગ્યાથી શરૂ થશે. મેટ્રો ત્રણ લાઇન શરૂ થઈ ત્યારથી રવિવાર અને જાહેર રજાના દિવસે સવારે ૮.૩૦ વાગ્યાથી…
- આમચી મુંબઈ
મુંબઈના ૧૨ બ્રિજ પર જોખમી: ગણેશોત્સવમાં શોભાયાત્રા કાઢવા અને એકીસાથે ભેગા થવા પર પ્રતિબંધ
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈમાં સતત છઠ્ઠા વર્ષે મુંબઈ મહાનગર પાલિકાએ ગણેશોત્સવમાં શોભાયાત્રા અને વિસર્જન દરમિયાન માળખાકીય રીતે અસુરક્ષિત ૧૨ પુલો પર ભીડ નહીં કરવા ચેતવણી આપી છે. મોટાભાગે રેલ્વે લાઇનો પર સ્થિત, આ પુલો ભારે વજન સહન કરવા માટે સંવેદનશીલ…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં પર્યાવરણને અનુકૂળ વિસર્જન માટે મુંબઈમાં ૨૭૫થી વધુ કૃત્રિમ તળાવો
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈમાં પર્યાવરણપુરક ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવવાની છે, તે માટે મુંબઈ મહાનગર પાલિકાએ આ વર્ષે ૨૭૫ થી વધુ કૃત્રિમ તળાવો બનાવ્યા છે. પાલિકાએ મુંબઈગરોને આ કૃત્રિમ તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની અપીલ કરી છે. મોટા પાયે ઉજવાતા ગણેશોત્સવ માટે…
- આમચી મુંબઈ
મુશળધાર વરસાદમાં મુંબઈના તમામ દરિયાકિનારાઓ પર ઠલવાયો ૯૫૨.૫ ટન કચરો…
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ:મુંબઈમાં ૧૫ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન નવ દિવસમાં જ ગિરગાંવ ચોપાટી, દાદર, માહિમ, જુહુ, વેસાવે, મઢ-માર્વે અને ગોરાઈના દરિયા કિનારાઓ પરથી ૯૫૨.૫ મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદને કારણે, મુંબઈના…