Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા રાજકીય, સામાજિક ઘટનાઓ સહિતના વિવિધ વિષયોના રિર્પોટિંગ પર તેમની હથોટી છે.
  • આમચી મુંબઈTorrential rain forecast for the weekend

    વીકએન્ડમાં મુશળધાર વરસાદની આગાહી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બંગાળની ખાડીમાં નવેસરથી સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈમાં અઠવાડિયાના અંતમાં ફરી મુશળધાર વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તેથી આ વર્ષે ગણેશવિસર્જન ભારે વરસાદ વચ્ચે થવાની શક્યતા છે. .ચોમાસામાં જૂન અને જુલાઈ મહિનામાં પ્રમાણમાં ઓછો વરસાદ…

  • આમચી મુંબઈBEST buses CSMT resumed

    ચાર દિવસે બેસ્ટની બસો સીએસએમટી ફરી શરૂ થઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટે આઝાદ મેદાનમાં આંદોલન કરનારાઓના કારણે છેલ્લા ચાર દિવસથી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી બંધ રહેલી બસો મંગળવાર સાંજથી ફરી શરૂ થતા મુંબઈગરાઓને રાહત થઈ હતી. મરાઠા આંદોલનકારીઓએ છેલ્લાં…

  • આમચી મુંબઈBuilding slab collapses in Thane

    થાણેમાં બિલ્ડંગમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડયો: પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરાવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્રિચ્મ)માં વાગલે એસ્ટેટમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડંગમાં એક ફ્લેટનો સ્લેબ તૂટી પડતા થાણે પાલિકાએ તેમાં રહેતા ૧૭ પરિવારનો તાત્કાલિક ધોરણે બિલ્િંડગ ખાલી કરાવી હતી. તાત્પૂરતા ધોરણે થાણે પાલિકાની સ્કૂલમાં તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવ…

  • આમચી મુંબઈFlower price in Ahmedabad

    ગણેશોત્સવમાં ફૂલોના ભાવ આસમાને

    મુંબઈ: મહારાષ્ટ્ર સહિત આજુબાજુના રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા મુશળધાર વરસાદને પગલે ફૂલોની આવક મુંબઈના બજારોમાં ઓછી થવાને કારણે બરોબર ગણેશોત્સવના તહેવારમાં ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે.મહારાષ્ટ્ર સહિત આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં છેલ્લા આઠ દિવસમાં ભારે વરસાદ પડી ગયો…

  • આમચી મુંબઈમુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવમાં ભક્તો ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે.

    ગણપતિબાપ્પા મોર્યાના નારા સાથે ગણપતિબાપ્પાને વિદાય

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશભક્તોએ રવિવારે પાંચમા દિવસે ધામધૂમથી પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. મુંબઈના નૈસર્ગિક સહિત કૃત્રિમ તળાવમાં સાંજના છ વાગ્યા સુધીમાં ૪,૨૬૦ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું, જેમાં સાર્વજનિક મંડળોના બાવન, ઘરના ૪,૧૯૬, હરતાલિકાની…

  • આમચી મુંબઈMumbai Maratha movement cleanliness

    દક્ષિણ મુંબઈના હેરિટેજ ઝોન મરાઠા આંદોલનકારીઓનું પિકનિક સ્પોટ

    મુંબઈ: મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે આઝાદ મેદાનમાં આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલની સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા આંદોલનકારીઓ દક્ષિણ મુંબઈના હેરિટેજ સ્થળોને પિકનિક સ્પોટ બનાવી નાંખ્યા છે. હજારો આંદોલકારીઓ આઝાદ મેદાન સહિતના આજુબાજુના પરિસરમાં ખુલ્લામાં સ્નાન…

  • Uncategorizedપાર્કમાં વિવિધ રંગના પક્ષીઓ, લીલાછમ વૃક્ષો અને જળાશય જેવું કુદરતી વાતાવરણ દર્શાવતું દૃશ્ય.

    નાહુરમાં સિંગાપોર સ્ટાઈલનું બર્ડ પાર્ક બનશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પૂર્વ ઉપનગરના નાહુરમાં બર્ડ પાર્ક બનાવવા માટે ૧૬૬ કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી ટેન્ડર શુક્રવારે બહાર પાડયું હતું. આ બર્ડ પાર્કમાં વિેદેશી પક્ષીઓની સાથે જ સ્વદેશી પક્ષીઓ પણ રહેશે.પાલિકા પ્રસ્તાવિત આ બર્ડ પાર્ક મુંબઈગરા માટે એક નવું…

  • આમચી મુંબઈMumbai's 125-Year-Old Elphinstone Bridge to be Demolished

    બ્રિટીશ યુગના એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ ૧૦ સપ્ટેમ્બરથી બંધ કરાશે…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બ્રિટીશ કાળના ૧૨૫ વર્ષ જૂના પ્રભાદેવીમાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ બંધ કરીને ૧૦ સપ્ટેમ્બરથી તેને તોડી પાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે મંજૂરી આપી દીધી છે. અટલ સેતૂને જોડનારા શિવડી-વરલી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આ જૂના બ્રિજને…

  • આમચી મુંબઈMumbai Beaches Infested with Stingrays and Jellyfish During Ganeshotsav

    ચોપાટી પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’નું જોખમ…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’ માછલીનું જોખમ ઊભું થયું છે. તેથી આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન પોતાની ગણેશમૂર્તિના વિસર્જન માટે દરિયા કિનારા પર આવનારા ગણેશભક્તોને સાવધાન રહેવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં…

  • આમચી મુંબઈMumbai Metro-1 to Run Till 1 AM During Ganeshotsav

    ગણેશોત્સવમાં મેટ્રો-૧ પણ મોડે સુધી દોડશે…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન ગણેશભક્તોની સુવિધા માટે મેટ્રો રેલવેને મોડે સુધી દોડાવવાની તથા વધારાની સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે.જેમાં અગાઉ મેટ્રો લાઈન ટુ-એ અને મેટ્રો લાઈન-સાતની સર્વિસ વધારયા…

Back to top button