- આમચી મુંબઈ
સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર માટે રજિસ્ટ્રેશની ઓનલાઈન સુવિધા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘સ્મશાનભૂમિ મેનેજમેન્ટ સિસ્ટમ (ઍપ્લિકેશન)’ સેવા ચાલુ કરવામાં આવવાની છે. આ સેવાના માધ્યમથી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સ્મશાનભૂમિ/દફનભૂમિમાં અંતિમસંસ્કાર માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સેવા ઉપલબ્ધ થવાની છે.આ એપ્લિકેશન હેઠળ અનેક સુવિધા નાગરિકોને ઉપલબ્ધ થશે, જેમાં નિધન…
- આમચી મુંબઈ
થાણે અને ભિવંડીમાં મંગળવારે પાણી પુરવઠો બંધ રહેશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહાડમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મીટર બદલવાનું કામ તથા પાઈપલાઈનમાં રહેલા ગળતરને બંધ કરવાનું મહત્ત્વનું કામ મહાવિતરણ કંપની મારફત કરવામાં આવવાનું છે. આ કામ ૨૪ કલાકનું શટડાઉન લઈને કરવામાં આવવાનું છે. તેથી થાણે મહાનગરપાલિકાને તથા ભિવંડીને મેસર્સ સ્ટેમ…
- આમચી મુંબઈ
પરેલ ટીટી બ્રિજનું ઓક્ટોબરથી સમારકામ પણ બંધ નહીં કરાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પરેલ ટીટી ફ્લાયઓવરનું માળખાકીય સમારકામ કરીને તેને મજબૂત કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. વાહનચાલકોને તેને કારણે જોકે હેરાનગતીનો સામનો કરવો ન પડે તેમ માટે ફ્લાયઓવરને સંપૂર્ણરીતે બંધ નહીં કરતા વારાફરતી લેનને બંધ કરીને તબક્કાવાર સમારકામ હાથ…
- આમચી મુંબઈ
સફાઈ કર્મચારીઓની હડતાલ હાલ પૂરતી ટળી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપન અને અન્ય ખાતામાં ખાનગી કૉન્ટ્રેક્ટર નીમવાનો નિર્ણય રદ કરવો એ માગણી સાથે પાલિકાના ઘનકચરા, આરોગ્ય અને પરિવહન ખાતાના કર્મચારીઓ ગુરુવારે આઝાદ મેદાનમાં મોર્ચો કાઢ્યો હતો. આ સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે…
- આમચી મુંબઈ
મુંબઈમાં ખાડા ભરવાના ખર્ચમાં ૫૦ ટકાનો ઘટાડો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કરોડો રૂપિયા ખર્ચીને તમામ રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે, છતાં હજી મુંબઈના અનેક રસ્તાઓ હજી પણ રસ્તાઓ પર ખાડા પડી રહ્યા છે અને તેને પૂરવા માટે કરોડો રૂપિયાની જોગવાઈ પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે…
- આમચી મુંબઈ
બનાવટી દવાઓ પર નિયંત્રણ લાવવા પૅકિંગમાં દર્શાવેલા ઘટકોને તપાસવા સમિતી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બનાવટી દવાઓ બનાવનારી ફાર્માસ્યુટીકલ કંપનીઓ પર હવે સરકારની આકરી નજર રહેવાની છે. દવાનું વેચાણ કરનારા અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ મારફત પૅકિંગ પર દર્શાવેલા ઘટકોની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતીની સ્થાપવામાં કરવામાં આવી હોઈ આ સમિતી દવામાં રહેલા…
- આમચી મુંબઈ
મીઠી નદીનો ગાળ ભ્રષ્ટાચાર પ્રકરણમાં ૨૦૦૬થી તપાસ થશે: રાજ્ય સરકાર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મીઠી નદીનો ગાળ કાઢવામાં થયેલા ભ્રષ્ટાચાર પ્રકરણમાં ત્રણ વર્ષમાં ૬૫ કરોડ રૂપિયાનો ગેરવ્યવહાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સંબંધિત પ્રકરણની તપાસ ૨૦૦૬થી ચાલુ કરવામાં આવી હોવાની માહિતી ઉદય સામંતે ગુરુવારે વિધાન પરિષદમાં આપી હતી. વિધાન પરિષદના…
- આમચી મુંબઈ
થાણેમાં તળાવમાં તરવા ગયેલો યુવક તણાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (વેસ્ટ)ના વાગલે એસ્ટેટમાં આવેલા તળાવમાં તરવા માટે ઉતરેલો યુવક તણાઈ જતા તેનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે એસ્ટેટમાં રઘુનાથ નગર નજીક રાયલાદેવી તળાવ આવેલું છે, તેમાં બુધવારે આ યુવક…
- આમચી મુંબઈ
ગુટકા પ્રતિબંધના કડક અમલ એમસીઓસીએ (MCOCA) હેઠળ કેસ નોંધાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ગુટકા અને પાન મસાલા ઉત્પાદનોની હેરફેર અને વેચાણ થઈ રહ્યું હોવાથી, કાયદા અને ન્યાય વિભાગ તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગનાઈસ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લાગુ કરવા બાબતે વિધારધીન હોવાનું અન્ન અને ઔષધ પ્રધાન નરહરિ ઝિરવાલ વિધાન…