- મહારાષ્ટ્ર

મુંબઈ-આગ્રા હાઈવે પર એલપીજી ટેન્કર પલટી ખાતા કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો
મુંબઈ: નાશિક જિલ્લામાં મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર ચાંદવાડ નજીક એલપીજી ટેન્કર પલટી ખાઈ જતા ગેસનું ગળતર થવા માંડ્યું હતું, તેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો સાથે જ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ થઈ…
- આમચી મુંબઈ

મુંબઈમાં રખડતા શ્ર્વાન માટે રેબીઝ પ્રતિબંધક વેક્સિન અભિયાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શ્ર્વાનના કરડવાને કારણે રેબીઝ જવા જીવલેણ રોગથી નાગરિકોને બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘રેબીઝમુક્ત મુંબઈ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી છ મહિનામાં રખડતા શ્ર્વાસનું વેક્સિનેશન પૂરું કરવાનો ઉદ્દેષ્ય રાખવામાં આવ્યો છે.પાલિકા જુદી જુદી પ્રાણી કલ્યાણ સંસ્થાની…
- આમચી મુંબઈ

થાણેમાં બિરયાનીની દુકાનમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના શિલફાટા પાસે એક બિરયાની વેચનારી દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ કલ્યાણમાં શિલફાટા રોડ પર લોઢા પાલવામાં કેજીએન બિરયાની નામની દુકાન આવેલી છે. મંગળવારે સવારના…
- આમચી મુંબઈ

ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ: મુંબઈમાં સીએનજીના પુરવઠાને અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં આવેલા ઓઈલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી)ના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગની અસર મુંબઈના સીએનજી પુરવઠાને થઈ છે. આગને કારણે ઓએનજીસીના વડાલા ખાતેના તેના સિટી ગેટ સ્ટેશનને ગેસ સપ્લાયને પુરવઠો બંધ થઈ ગયો છે…
- આમચી મુંબઈ

મુંબઈગરાએ ધૂમધામથી ગણપતિબાપ્પાને આપી વિદાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ધૂમધામથી વાજતે-ગાતે ભક્તોએ પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. સાકીનાકામાં વીજળીનો કરન્ટ લાગીને એકનું મૃત્યુ અને પાંચ જખમીને બાદ કરતા અન્ય કોઈ પણ અનિચ્છીય બનાવ મુંબઈમાં નોંધાયો નહોતા. રવિવાર સવાર સુધીમાં કુલ ૩૬,૬૩૨ ગણેશમૂર્તિના જુદા જુદા…
- મહારાષ્ટ્ર

રાજ્યભરમાં ગણેશવિસર્જન દરમ્યાન ચાર તણાઈ ગયા: ૧૩ ગુમ થયા, એકનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ અને છ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશવિસર્જન ધૂમધામપૂર્વક પાર પડ્યું હતું. જોકે વિસર્જન દરમ્યાન રાજ્યમાં પાલઘર સહિતના અન્ય જિલ્લાઓમાં ચાર લોકો પાણીમાં તણાઈ ગયા હોવાનો તથા ૧૩ લોકો ગૂમ થયા હોવાનો ગમગીની બનાવ બન્યો હતો. એ સિવાય મુંબઈના કુર્લામાં ગણેશમૂર્તિના…
- આમચી મુંબઈ

દહિસરમાં બહુમાળીય ઈમારતમાં આગ: એક મહિલાનું મૃત્યુ અનેક રહેવાસી ક્રિટીકલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર (પૂર્વ)માં શાંતી નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટ પ્લસ ૨૨ માળની બિલ્ડિંગમાં રવિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩૬થી વધુ રહેવાસીઓ ઉપરના માળા પર ફસાઈ હતા. રેસ્કયુ ઓફરેશન દરમ્યાન તમામ લોકોને બહાર કાઢીને હૉસ્પિટલમાં દાખલ…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડની દેખરેખ માટે વર્ષે રૂ. ૧૮ કરોડનો ખર્ચ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ ક્લાક વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એ સાથે જ કોસ્ટલ રોડની દેખરેખ અને સમારકામ માટે દર મહિને દોઢ કરોડ રૂપિયા એટલે કે વાર્ષિક ૧૮ કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કરવામાં…
- આમચી મુંબઈ

થાણેમાં રેલવે પાટા વચ્ચેના ગર્ડરની અંદર ફસાયેલા શખ્સનેે બચાવી લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં રવિવારે એક વિચિત્ર દુર્ઘટના બની હતી, જેમાં થાણેમાં રેલવે ટ્રેક પર ચાલતા સમયે એક શખ્સ સામી દિશાથી આવતી લોકલ ટ્રેનથી બચવાના ચક્કરમાં તેનો પગ લપસી જતા તે રેલવેના ગર્ડરમાં ફસાઈ ગયો હતો. થાણે ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ઉચ્ચ…









