- આમચી મુંબઈ
જુહુના દરિયામાં એક યુવક તણાઈ ગયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જુહુ બીચ પર શુક્રવારે વહેલી સવારે બે યુવકો દરિયામાં તરવા ગયા હતા એ સમયે પાણીમાં તણાઈ ગયા હતા, તેમાંથી એકને બચાવી લેવાયો હતો તો બીજાનો મોડી સાંજ સુધી શોધખોળ બાદ પણ કોઈ પત્તો લાગ્યો નહોતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના…
- આમચી મુંબઈ
જુલાઈ મહિનામાં સરેરાશ ઓછો વરસાદ છેલ્લા એક દાયકાનો સૌથી સુકો જુલાઈ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિનામાં સૌથી વધુ વરસાદ જુલાઈમાં પડતો હોય છે પણ આ વર્ષનો જુલાઈ મહિનો લગભગ છેલ્લા એક દાયકાનો સૌથી સૂકો રહ્યો છે. જુલાઈ મહિનામાં પડેલો વરસાદ તેનો માસિક સરેરાશના આંકડાને પણ ગાંઠી શકી નથી.હવામાન…
- આમચી મુંબઈ
ગણેશોત્સવ મંડળો પાસેથી હવે ૨,૦૦૦ નો જ દંડ વસૂલાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવ દરમ્યાન મંડપ માટે ખાડાઓ ખોદવા માટે ગણેશોત્સવ મંડળો પર પ્રતિ ખાડા માટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ વધારાને પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી સાથે ચર્ચા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ…
- આમચી મુંબઈ
‘આપલી ચિકિત્સા યોજના’ પહેલી ઑગસ્ટથી ફરી મુંબઈગરાની સેવામાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા અનેક મહિનાથી બંધ થઈ ગયેલી ‘આપલી ચિકિત્સા યોજના’ પહેલી ઑગસ્ટથી મુંબઈગરાની સેવામાં ફરી શરૂ થઈ રહી છે. આ યોજના હેઠળ જુદા જુદા બ્લડ ટેસ્ટ નજીવા દરે ઉપલબ્ધ કરી આપવામાં આવતા હતા. શુક્રવારથી મુંબઈ મહાનગરપાલિકાના ૧૦૦ આરોગ્ય…
- આમચી મુંબઈ
શિવાજી પાર્કની ધૂળને સમસ્યાને દૂર કરવા આઈઆઈટીની મદદ લેવાશે: બીએમસી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં છત્રપતિ શિવાજી મહારાજ મેદાન (શિવાજી પાર્ક)માં ધૂળ પ્રદૂષણનો સામનો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ લાંબા ગાળાના નિવાકર પગલાંની યોજના બનાવવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈઆઈટી-બૉમ્બે)ના નિષ્ણાતો સાથે કામ કરી રહી છે. મંગળવારે પાલિકા કમિશનર ભૂષણ…
- આમચી મુંબઈ
ગણેશમંડળોને ખાડાનો દંડ: વિવાદમાં વિરોધપક્ષે ઝુકાવ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણપતિ મંડળોને મંડપ બાંધવા માટે કરવામાં આવતા ખાડાનો દંડનો મુદ્દો હવે રાજકીય બન્યો છે. સમન્યવ સમિતિની આંદોલનની ચેતવણી પછી હવે રાજ્યના વિરોધ પક્ષ આ મુદ્દે તેમના સમર્થનમાં જોડાયા છે અને પાલિકાના ઉચ્ચ અધિકારીને મળીને દંડને પાછો ખેંચવાની…
- આમચી મુંબઈ
વિદ્યાવિહાર બ્રિજ મે, ૨૦૨૬ સુધીમાં ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદ્યાવિહાર (વેસ્ટ)માં અમુક બાંધકામોને કારણે વિદ્યાવિહાર રેલવે ઓવર બ્રિજનું (આરઓબી) કામ લાંબા સમયથી અટવાઈ પડ્યું છે. તેથી આ બાંધકામોને ચોમાસા બાદ દૂર કરીને બ્રિજનું બાકીનું કામ ત્યારબાદના પાંચ મહિનામાં પૂરા કરવામાં આવશે અને મે, ૨૦૨૬ સુધીમાં સુધીમાં…
- આમચી મુંબઈ
થાણેમાં નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી) થાણેઃ છેલ્લા થોડા દિવસથી ભાતસા બંધમાં થઈ રહેલી અતિવૃષ્ટિને કારણે થાણે પાલિકાના પિસે પંપિંગ સ્ટેશન પાસેના નદીના પટમાં મોટા પ્રમાણમાં કાદવ, કચરો અને ઝાડની ફાંદીઓ જમા થઈ ગઈ છે. તેથી સતત બે દિવસથી પૂર્ણ ક્ષમતાએ પંપિંગ કરવામાં…
- આમચી મુંબઈ
મુંબ્રામાં ટ્રેકિંગ કરવા ગયેલા પાંય યુવકો રસ્તો ભૂલી ગયા: બચાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના મુંબ્રાના ગાવદેવીમાં ડુંગર પર શનિવારે ટ્રેકિંગ કરવા ગયેલા અને અંધારું થતા રસ્તો ભૂલી જતા પાંચ યુવકો ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા શનિવારે મોડી રાતના તેમને શોધી કાઢવામાં આવ્યા હતા અને પોલીસને સોંપ્યા…