- આમચી મુંબઈ
ગ્રીન ફ્યુઅલ નહિ અપનાવે તો બેકરી બંધ કરવી પડશે,છેલ્લા છ મહિનામાં માત્ર ૪૬ બેકરીઓ ગ્રીન ફ્યુઅલ તરફ વળી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍર પોલ્યુશન રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કોલસા અને લાકડાનો ઉપયોગ કરતી બેકરીઓને અન્ય ઈંધણ (ગ્રીન ફ્યુઅલ)નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં ૨૮ બેકરીઓ રૂપાંતરિત થવાની પ્રક્રિયામાં છે, જ્યારે ૩૧૧ બેકરીઓ પાલિકાના આ નિદેર્શને અમલમાં મૂકી શકી…
- આમચી મુંબઈ
કર્ણાક બ્રિજને અપાયું સિંદૂર પુલ નામ,આવતી કાલે ખૂલશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબા સમયથી બનીને તૈયાર થઈ ગયેલા દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે આવેલા અને પી. ડી’મેલો રોડને જોડનારા મહત્ત્વના કનેકટર કર્ણાક બંદર બ્રિજને ખુલ્લો મૂકવાને આખરે મુહૂર્ત મળી ગયું છે. ગુરૂવાર, ૧૦ જુલાઈ,…
- આમચી મુંબઈ
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના નિકાલ માટે ત્રણ કંપની આગળ આવી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના બાયોરેમીડિયેશન પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે. મંગળવારે આ પ્રોજેક્ટ માટે બીડ ખોલવામાં આવી હતી, જેમાં…
- આમચી મુંબઈ
વન જમીન પર અતિક્રમણ કરી ધાર્મિક સ્થળ ઊભું કરનારા સામે ફૌજદારી કાર્યવાહી કરાશે: સરકાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉભું કરનારાઓનું આવી બનશે. અતિક્રમણ કરીને ધાર્મિક સ્થળ બનાવનારા સામે ફૌજદારી કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ પ્રધાને કરી હતી.વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે રીતે ધાર્મિક…
- આમચી મુંબઈ
થાણેનો કાસારવડવલી ફ્લાયઓવર નો આંશિક ભાગ ખુલ્લો મુકાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણેમાં બાંધવામાં આવી રહેલા કાસારવડવલી ફ્લાયઓવરનો પહેલા તબક્કાના ભાગ વાહનવ્યવહાર માટે મંગળવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તેને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ટ્રાફિકમાં આગામી સમયમાં રાહત મળવાની છે. કાસારવડવલી ફ્લાયઓવર પ્રોજેક્ટના…
- આમચી મુંબઈ
રાજ્યમાં ૧૧ મહિનામાં ૧૨,૦૦૦ બાળકોના મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીના ૧૧ મહિનામાં ૧૨,૦૦૦થી વધુ બાળકોનાં મોત થયા હોવાનું રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન પ્રકાશ આબિટકરે વિધાનપરિષદમાં માહિતી આપી હતી. સત્તાધારી અને વિપક્ષના વિધાનપરિષદના ૧૦ સભ્યોએ એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫…
- આમચી મુંબઈ
બે દિવસમાં જ જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમામાત્ર ૪૮ કલાકમાં ૩૨ દિવસનું પાણી જમા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે અને પાલઘર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પાણીની સારી એવી આવક થઈ છે. માત્ર બે દિવસમાં જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમા થઈ ગયુંં છે. શુક્રવારે જળાશયોમાં ૫૦…
- આમચી મુંબઈ
મુંબઈગરો સેનેટરી વેસ્ટના સલામત નિકાલ પ્રત્યે સાવ જ બેધ્યાન છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણ સહિત સ્વચ્છતા કર્મચારી માટે જોખમી ગણાતા સેનેટરી વેસ્ટ (જોખમી કચરા)ને ભેગો કરીને તેનો નિકાલ કરવા સુધરાઈએ ડેડિકેટેડ ડોમેસ્ટિક સેનિટરી ઍન્ડ સ્પેશિયલ કેર વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ ચાલુ કરી છે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫થી ૩૦ જૂન, ૨૦૨૫ સુધીના સમયગાળામાં…
- આમચી મુંબઈ
ભાયખલાના પ્રાણીબાગમાં છેલ્લા છ વર્ષમાં ૨૭૫ પ્રાણીનો મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ઉદ્યાન ઍન્ડ ઝૂ (પ્રાણીબાગ)માં છેલ્લા છ વર્ષમાં આશરે ૨૭૫ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની માહિતી રાઈટ ટુ ઈર્ન્ફોમેશન એક્ટ (આરટીઆઈ) મુજબ જાહેર થઈ છે. જોકે પ્રાણીબાગના અધિકારીના દાવા મુજબ પ્રાણીઓના મૃત્યુ મુખ્યત્વે…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પ્રોમોનેડ ૧૫ જુલાઈએ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (દક્ષિણ)ના ભાગરૂપે દરિયા કિનારા પાસે બનાવવામાં આવેલા બહુપ્રતિક્ષિત પ્રોમોનેડને આખરે ૧૫ જુલાઈ, ૨૦૨૫થી મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. તેના ઉદ્ઘાટનની તૈયારીરૂપે સુધરાઈ દ્વારા અહીં બાયો-ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવવાની છે. સુધરાઈના ઉચ્ચ…