- આમચી મુંબઈ
બેસ્ટના જનરલ મેનેજર પદ માટે ફડણવીસ અને શિંદે વચ્ચે હૂંસાતૂંસહાલ આઈએએસ ઓફિસર આશિષ શર્માને એડિશનલ ચાર્જ સોંપાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના જનરલ મેનેજર પદ પરથી એસવીઆર શ્રીનિવાસ રિટાયર્ડ થતા જનરલ મેનેજર પદનો તાત્પૂરતો ચાર્જ આઈએએસ ઓફિસર આશિષ શર્માને સોંપવામાં આવ્યો છે. આ અગાઉ પાલિકાના એડિશનલ કમિશનર ડૉ.અશ્ર્વિની જોશીને બેસ્ટના જનરલ પદનો વધારાનો…
- આમચી મુંબઈ
હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના કચરા પર સુધરાઈનું સીધું નિયંત્રણ રહેશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ સમગ્ર મુંબઈમાં રહેણાંક અને કમર્શિયલ સ્તરે મોટા પ્રમાણ (બલ્ક જનરેટર)માં નિર્માણ થનારા કચરાને ભેગો કરવાના કામનું નિયંત્રણ સીધું પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે. તમામ ખાનગી કૉન્ટ્રેક્ટરોને કચરો ભેગો કરવાની આ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા…
- આમચી મુંબઈ
કોર્ટ અને સરકારના આદેશ વચ્ચે પાલિકાના અધિકારીનો મરો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક તરફ મુંબઈ હાઈ કોર્ટે પક્ષીઓને ચણ નાખવા સામે પોલીસમાં એફઆઈઆર ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે અમુક પ્રમાણમાં પક્ષીઓને ખોરાક આપવાની મંજૂરી આપી હોવાને કારણે આમાં સુધરાઈના અધિકારીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. કોર્ટના…
- આમચી મુંબઈ
ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગણપતિબાપ્પાના આગમનની સાથે જે તેના વિસર્જન માટેની તૈયારીઓ જોરદાર કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. ગયા વર્ષે ગણેશમૂર્તિના વિસર્જન માટે…
- આમચી મુંબઈ
કબૂતરખાના પર પ્રતિબંધને મુદ્દે સુધરાઈ કમિશનરને પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કબૂતરોને ચણ નાખવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે અનેક સ્તરે વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાને મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને પક્ષીપ્રેમીઓ, સાધુ-સંતો અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભાવના પ્રત્યે ધ્યાન…
- આમચી મુંબઈ
મુંબઈ ચોમાસાજન્ય બીમારીના ભરડામાં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મચ્છર કરડવાથી થતા મલેરિયાના કેસમાં બમણો વધારો નોંધાયો છે. તો ચિકનગુનિયા કેસમાં પાંચ ગણો વધારો નોંધાયો હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ મહિનામાં મલેરિયાના ૨,૮૫૨ કેસ…
- આમચી મુંબઈ
રાતના અંધારામાં મીઠી નદી પરિસરમાં કચરો ડમ્પ કરનારા સામે સુધરાઈની કાર્યવાહી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખારથી મીઠી નદીના પરિસરમાં આવેલી કચરાપેટીમાં સતત બે દિવસ સુધી મોડી રાતના કચરો ઠાલવી જનારા કેટરર્સને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ સુધરાઈ દ્વારા ફટકારવામાં આવ્યો છે. એક જ ઠેકાણે મોટા પ્રમાણમાં (બ્લક વેસ્ટ જનરેટર) કચરાનું નિર્માણ કરનારા અને અન્ય…
- આમચી મુંબઈ
થાણેમાં ગેરકાયદે બિલ્ડિંગના નળના જોડાણ ખંડિત કરવાની ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે હાઈ કોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગેરકાયદે બાંધકામના ૧૩૪ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા છે. થાણે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે કરેલી કાર્યવાહીમાં ૭૯ બોરવેર બંધ કરવામાં…
- આમચી મુંબઈ
રાજ્યના ૧.૫ લાખ ગોવિંદાઓને મળશે વિમા સંરક્ષણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં દહીહાંડીનો તહેવાર ભારે ધૂમધામ પૂર્વક ઊજવવામાં આવે છે. મુંબઈ સહિત રાજ્યના હજારો યુવક-યુવતીઓ ‘ગોવિંદા’ તરીકે થર પર થર રચીને હાંડી ફોડતા હોય છે. છેલ્લા અનેક વર્ષોથી હાંડી ફોડવા માટે થર લગાવવાની પ્રેકટીસ દરમ્યાન અને તહેવાર દરમ્યાન…