- આમચી મુંબઈ

ગેસ સિલિન્ડરના વપરાશ અને સુરક્ષા માટે જનજાગૃતિ અભિયાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં કાંદિવલીમાં ગુજરાતી મહિલા દ્વારા ચલાવવામાં આવતા ગૃહઉદ્યોગ યુનિટમાં ગેસ સિલિન્ડરમાં થયેલા ગળતર બાદ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાાં જખમી છ મહિલાઓના મૃત્યુ થયા હતા. છેલ્લા થોડા દિવસથી રસોઈ કરવા માટે વાપરવામા આવતા ગેસ…
- આમચી મુંબઈ

ભિવંડીમાં કેમિકલ યુનિટ અને કુરિયર કંપનીમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં નાશિક હાઈવે પર આવેલા એક કેમિકલ ગોડાઉન સહિત એક કુરિયર કંપનીના ગોડાઉનમાં રવિવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ

દાદર પ્લાઝા પાસે બેસ્ટની બસના એક્સિડન્ટમાં એકનું મોત: ચાર જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદર (પશ્ર્ચિમ)માં પ્લાઝા થિયેટર પાસે એક ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરનું નિયંત્રણ છૂટી જતા તેણે બેસ્ટની બસને અડફેટમાં લેતા ભીષણ એક્સિડન્ટ થયો હતો, જેમાં ૩૭ વર્ષના રાહદારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તો બસ સ્ટોપ પર બસની રાહ જોતા…
- આમચી મુંબઈ

‘શક્તિ’ વાવાઝોડું: મુંબઈ, થાણેમાં છૂટોછવાયો વરસાદ રહેશે પાલઘરમાં આઠ ઑક્ટોબરના ભારે વરસાદ પડી શકે છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અરબી સમુદ્રમાં ‘શક્તિ’ વાવાઝોડાનું નિર્માણ થયું હોવા છતાં મુંબઈ અને થાણે સહિત મહારાષ્ટ્રના કિનારપટ્ટી પર હાલ પૂરતું આ વાવાઝોડાથી કોઈ ખતરો ન હોવાનું ભારતીય હવામાન ખાતા (કોલાબા)ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. જોકે આ સમય દરમ્યાન મુંબઈ સહિત…
- આમચી મુંબઈ

બોરીવલીમાં પાઈપલાઈનમાં ગળતર: પાણીપુરવઠો ખોરવાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે ૪૨ ઈંચની પાઈપલાઈનમાં ગળતર થતા દહિસર વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યા બાદ આજે પાણીપુરવઠો પૂર્વવત્ થશે એવો દાવો પાલિકા પ્રશાસન દ્વારા કરવામાં…
- આમચી મુંબઈ

વર્સોવા-ભાયંદર કોસ્ટલ રોડનું કામ ઝડપી કરવાનો સુધરાઈ કમિશનરનો આદેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટ માટે આવશ્યક તમામ મંજૂરીઓ જેમાં પર્યાવરણ વિભાગથી લઈને અન્ય સરકારી વિભાગ પાસેથી નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવા સહિતની મંજૂરીઓ મેળવીને પ્રોજેક્ટનું કામ ઝડપી કરવાનો આદેશ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ શનિવાર સાઈટ વિઝિટ દરમ્યાન આપ્યો…
- મહારાષ્ટ્ર

પિકનિક પર ગયેલા એક પરિવારનાં ત્રણ દરિયામાં ડૂબ્યા: ચાર ગૂમ, એકનો બચાવ
મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં દરિયા કિનારા પર ફરવા ગયેલા એક જ પરિવારના ત્રણ લોકો દરિયામાં તણાઈ ગયા હતા. તો અન્ય ચાર લોકોનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. ૧૬ વર્ષની એક કિશોરીને બચાવી લેવામાં આવી હતી.સ્થાનિક પોલીસના જણાવ્યા…
- આમચી મુંબઈ

ગિરગામમાં વડાપાંઉની દુકાનમાં આગ: સિલિન્ડરનો સ્ફોટ થતા બચી જતા મોટી દુર્ઘટના ટળી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં શનિવારે સવારના વડાપાંઉની દુકાનમાં ગેસ સિલિન્ડરમાં ગેસ લિકેજને પગલે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબેમાં આગમાં કોઈ જખમી થયું નહોતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગિરગામમાં ખાદીલકર રોડ પર નાકોડા લાધા બિલ્ડિંગ નજીક વડાપાંઉ વેચનારાની દુકાન…
- આમચી મુંબઈ

જીએમએલઆરનો ૧.૬ કિલોમીટરનો છ લેનનો ફ્લાયઓવર૧૬ મે, ૨૦૨૬ના ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટના ભાગરૂપે દિંડોશી કોર્ટ અને દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી વચ્ચે છ લેનના ફ્લાયઓવરનું બાંધકામ એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયું છે. કુલ ૩૧ થાંભલામાંથી ૨૭ થાંભલાનું કામ પૂર્ણ થઈ ગયું…









