સપના દેસાઈ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા રાજકીય, સામાજિક ઘટનાઓ સહિતના વિવિધ વિષયોના રિર્પોટિંગ પર તેમની હથોટી છે.
  • Uncategorizedપાર્કમાં વિવિધ રંગના પક્ષીઓ, લીલાછમ વૃક્ષો અને જળાશય જેવું કુદરતી વાતાવરણ દર્શાવતું દૃશ્ય.

    નાહુરમાં સિંગાપોર સ્ટાઈલનું બર્ડ પાર્ક બનશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પૂર્વ ઉપનગરના નાહુરમાં બર્ડ પાર્ક બનાવવા માટે ૧૬૬ કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી ટેન્ડર શુક્રવારે બહાર પાડયું હતું. આ બર્ડ પાર્કમાં વિેદેશી પક્ષીઓની સાથે જ સ્વદેશી પક્ષીઓ પણ રહેશે.પાલિકા પ્રસ્તાવિત આ બર્ડ પાર્ક મુંબઈગરા માટે એક નવું…

  • આમચી મુંબઈMumbai's 125-Year-Old Elphinstone Bridge to be Demolished

    બ્રિટીશ યુગના એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ ૧૦ સપ્ટેમ્બરથી બંધ કરાશે…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બ્રિટીશ કાળના ૧૨૫ વર્ષ જૂના પ્રભાદેવીમાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ બંધ કરીને ૧૦ સપ્ટેમ્બરથી તેને તોડી પાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે મંજૂરી આપી દીધી છે. અટલ સેતૂને જોડનારા શિવડી-વરલી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આ જૂના બ્રિજને…

  • આમચી મુંબઈMumbai Beaches Infested with Stingrays and Jellyfish During Ganeshotsav

    ચોપાટી પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’નું જોખમ…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’ માછલીનું જોખમ ઊભું થયું છે. તેથી આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન પોતાની ગણેશમૂર્તિના વિસર્જન માટે દરિયા કિનારા પર આવનારા ગણેશભક્તોને સાવધાન રહેવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં…

  • આમચી મુંબઈMumbai Metro-1 to Run Till 1 AM During Ganeshotsav

    ગણેશોત્સવમાં મેટ્રો-૧ પણ મોડે સુધી દોડશે…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન ગણેશભક્તોની સુવિધા માટે મેટ્રો રેલવેને મોડે સુધી દોડાવવાની તથા વધારાની સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે.જેમાં અગાઉ મેટ્રો લાઈન ટુ-એ અને મેટ્રો લાઈન-સાતની સર્વિસ વધારયા…

  • આમચી મુંબઈમુંબઈમાં ગણેશ મૂર્તિનું વિસર્જન ભારે વરસાદ વચ્ચે થઈ રહ્યું છે.

    મુંબઈમાં ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવમાં ભક્તોને વરસાદનું વિધ્ન નડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ફરી એક વખત લો પ્રેશર નિર્માણ થવાને કારણે રાજ્યમાં બરોબર ગણેશોત્સવ દરમ્યાન ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈ માટે આજે…

  • આમચી મુંબઈMumbai Metro-4A: Girder Installation Nears Completion

    મેટ્રો-૪એ રૂટ પર ગર્ડર બેસવાનું કામ સફળ…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણેના કાસારવડવલીથી ગાયમુખ વચ્ચે દોડનારી મુંબઈ મેટ્રો-૪એ માટે હાલ ગર્ડર બેસાડવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં નાગલા બંદર જંકશન પાસે ગર્ડરને બેસાડવાની મહત્ત્વની કામગીરી પાર પાડવામાં સફળતા મળી હતી.મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં…

  • આમચી મુંબઈThane Metro

    થાણેમાં મેટ્રો ગાડીના ડબ્બા ચઢયા પાટે : કેડબરી જંકશનથી ગાયમુખ પહેલા તબક્કાની મેટ્રો ટ્રાયલ સપ્ટેમ્બરથી શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેવાસીઓનું મેટ્રો રેલવેમાં પ્રવાસ કરવાનું સપનું બહું જલદી પૂરું થવાનું છે. ડિસેમ્બરમાં મેટ્રો ચાર અને વડાલાથી થાણે-કાસારવડવલી વચ્ચે દોડનારી મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું આયોજન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ…

  • આમચી મુંબઈGanesh Visarjan in Thane

    થાણેમાં ગણેશભક્તોને વિસર્જન માટે ‘ઈકો વિસર્જન’ ઍપ પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ હાઈ કોર્ટના આદેશ મુજબ છ ફૂટ સુધીની તમામ ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવવાના છે, તે માટે થાણેમાં પાલિકાએ કૃત્રિમ તળાવ અને ફરતા વિસર્જનની વ્યવસ્થામાં વધારો કર્યો છે. એ સાથે જ તમામ વ્યવસ્થાની માહિતી માટે ‘ઈકો…

  • આમચી મુંબઈRanibaug will remain open on Ganesh Chaturthi

    ગણેશચતુર્થીના દિવસે રાણીબાગ ખુલ્લો રહેશે…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશચતુર્થી નિમિત્તે બુધવાર, ૨૭ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ સાર્વજનિક રજા છે, છતાં ભાયખલામાં આવેલું વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીબાગ(રાણીબાગ) નાગરિકો માટે ખુલ્લો રહેશે. તો બીજા દિવસે ગુરુવાર, ૨૮ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ બંધ રહેશે એવું મુંબઈ મહાનગરપાલિકા દ્વારા…

  • આમચી મુંબઈ"Mumbai Metro-3 Introduces QR Code Ticketing for Easy Travel"

    હવે મેટ્રો 3 રવિવારે પણ સવારે ૬.૩૦ વાગ્યાથી દોડશે

    (અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: કોલાબા-બાંદ્રા-સીપ્ઝ-આરે (એકવા) મેટ્રો લાઇન પર મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. મેટ્રો 3 સેવા હવે રવિવારે પણ સવારે ૬.૩૦ વાગ્યાથી શરૂ થશે. મેટ્રો ત્રણ લાઇન શરૂ થઈ ત્યારથી રવિવાર અને જાહેર રજાના દિવસે સવારે ૮.૩૦ વાગ્યાથી…

Back to top button