- આમચી મુંબઈ
હિંદમાતામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દાદર-હિંદમાતા, ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ જેવા અત્યંત નીચાણવાળા વિસ્તારમાં સતત બે દિવસમાં પડેલા મુશળધાર વરસાદમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. હિંદમાતામાં અનેક ઉપાયયોજના હાથ ધર્યા બાદ આ વિસ્તાર નીચાણવાળો હોવાથી પાણી ભરાવવાની સમસ્યા કાયમી રહેવાની…
- આમચી મુંબઈ
આનંદો ! જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૯૫.૧૨ ટકાએ પહોંચી ગયું છે.લાંબા સમય સુધી વરસાદ ગાયબ રહ્યા બાદ ગયા શુક્રવારથી…
- આમચી મુંબઈ
નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોરબે બંધ છલકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત નવી મુંબઈ અને થાણેમાં ગયા અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોબરે બંધ બુધવારે વહેલી સવારના ૩.૧૦ વાગે છલકાઈ ગયો હતો. નવી મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા…
- આમચી મુંબઈ
મુંબઈમાં વરસાદનો વિક્રમ: ચાર દિવસમાં ૨૦ ઈંચ વરસાદ, આઠ કલાકમાં સાત ઈંચ વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરસાદે ફરી એક વખત મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. સોમવારે સવારથી બપોર સુધીમાં મુંબઈમાં મુશળધાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રેલવે, વિમાન સેવા સહિત રોડ સર્વિસને ફટકો પડયો હતો. નવ કલાકના ગાળામાં અનેક વિસ્તારમાં ૧૦૦ સેન્ટીમીટરથી પણ…
- આમચી મુંબઈ
તુલસી બાદ વિહાર પણ છલકાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે શનિવારે મુંબઈમાં નેશનલ પાર્કમાં આવેલું તુલસી છલકાયા બાદ સોમવારે બપોરના વિહાર પણ છલકાઈ ગયું હતું. મુંબઈને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાંનું એક વિહાર સોમવાર, ૧૮ ઑગસ્ટ,૨૦૨૫ના બપોરના ૨.૪૫…
- આમચી મુંબઈ
ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૨૧ ઑગસ્ટથી ૧૮ કલાક માટે મુલુંડમાં પાણીપુરવઠો બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પરના બ્રિજના કામને કારણે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને હટાવવામાં આવવાની છે. આ કામ ગુરુવાર, ૨૧ ઑગસ્ટથી શુક્રવાર, ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫ સુધી ચાલવાનું છે. તેથી ૧૮ કલાક સુધી મુલુંડમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામ…
- આમચી મુંબઈ
કબૂતરોને નિયંત્રિત માત્રામાં ખાદ્ય પદાર્થ આપવાની તૈયારી: સુધરાઈએ નાગરિકો પાસે વાંધા અને સૂચનો મગાવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કબૂતરોેને નિયંત્રિત માત્રામાં (કંટ્રોલ ફીડિંગ) ખાદ્ય પદાર્થ આપવા બાબતે મુંબઈ મહાનગર પાલિકા વિચાર કરી રહી છે. આ બાબતે આવેલી ત્રણ અરજી પર મુંબઈ હાઈ કોર્ટના આદેશ અનુસાર પાલિકાએ નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યા છે.મુંબઈના કબૂતરખાનાઓને બંધ…
- આમચી મુંબઈ
બે ગોવિંદાનાં મોત અને ૩૦૦થી વધુ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં શનિવારે ધામધૂમથી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી દરમ્યાન દહિહાંડી ફોડવામાં આવી હતી. આ દરમ્યાન જોકે બે ગોવિંદાનાં મોત થયાં હતાં અને ૩૦૦થી વધુ ગોવિંદા જખમી થયા હતા.ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલના જણાવ્યા મુજબ મુંબઈમાં શવિવારે ૩૧૮ ગોવિંદા જખમી…
- આમચી મુંબઈ
મુંબઈમાં આગના બે બનાવ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રવિવારે આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા, જેમાં માટુંગામાં ઈલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ ફાટી નીકળી હતી. તો બીજી આગ કાંદિવલીમાં એક કંપનીમાં ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ માટુંગામાં…
- આમચી મુંબઈ
વિસર્જિત મૂર્તિઓને ૨૪ કલાકની અંદર બહાર કાઢી પુન:પ્રક્રિયા કરાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાર્વજનિક ગણેશોત્સવ અને અન્ય તહેવારોના સંદર્ભમાં મુંબઈ હાઈ કોર્ટે આપેલા નિર્દેશ તેમ જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈનને અનુસરીને ગણેશોત્સવ દરમ્યાન પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ કરવામાં આવનારી કાર્યવાહી માટે મુંબઈ મહાનગરપાલિકાએ સ્ટાર્ન્ડ ઓપરેટિંગ…