સપના દેસાઈ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા રાજકીય, સામાજિક ઘટનાઓ સહિતના વિવિધ વિષયોના રિર્પોટિંગ પર તેમની હથોટી છે.
  • આમચી મુંબઈBest AC Bus Kalaghoda Oshiwara

    કાલાઘોડાથી ઓશિવરા વચ્ચે બેસ્ટની એસી બસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા રવિવારથી દક્ષિણમુંબઈમાં આવેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ચોક (કાલાઘોડા)થી ઓશિવરા વચ્ચે નવી એસી બસ દોડાવવામાં આવવાની છે. આ બસ કોસ્ટલ રોડ પરથી દોડશે. બેસ્ટ પ્રવક્તાના જણાવ્યા મુજબ રવિવારથી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી…

  • આમચી મુંબઈ"3 Young Men's Bodies Found in Car on Mumbai-Nashik Highway"

    મુલુંડના યુવકનો ૨૪ કલાકે મૃતદેહ હાથ લાગ્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે અને કલવા વચ્ચે આવેલી ખાડીમાં ગુરુવારે બપોરના પડી ગયેલા મુલુંડના ૧૯ વર્ષના યુવકનો મૃતદેહ છેક ૨૪ કલાક બાદ ખાડીમાંથી માછીમારોને હાથ લાગ્યો હતો. પોસ્ટમાર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ…

  • આમચી મુંબઈPotholes will be filled before immersion: Improvement assured More than 600 potholes still on the road

    વિસર્જન પહેલા ખાડા પૂરી દેવામાં આવશે: સુધરાઈની ખાતરી રસ્તા પર હજી પણ ૬૦૦થી વધુ ખાડા…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનંત ચતુર્દશીના મુંબઈમાં મોટી સંખ્યામાં ગણેશમૂર્તિના વિસર્જન થશે ત્યારે મુંબઈના રસ્તા પર હજી પણ ૬૦૦થી વધુ ખાડાઓ છે. ગુરુવારના એક જ દિવસમાં રસ્તા પર નવા ૭૯ ખાડાઓ મળી આવ્યા હતા. નાગરિકોની ફરિયાદને પગલે જ રસ્તા પર ખાડા…

  • આમચી મુંબઈ"Fire Breaks Out at Food Store in Mahim, 3 Burnt"

    મલાડમાં ફટાકડાની દુકાનમાં આગ: કોઈ જાનહાનિ નહીં

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં ગુરુવારે સાંજે ફટાકડાની એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મલાડ પોલીસ સ્ટેશન નજીક ઉંડરાઈ રોડ પર આવેલી ચાલીમાં ફટાકડાની દુકાન આવેલી છે. આ પણ વાંચો…પંજાબના મુક્તસર…

  • આમચી મુંબઈFell into the creek from a moving train

    ચાલતી ટ્રેનમાંથી યુવક થાણે-કલવા વચ્ચે ખાડીમાં પડ્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં રહેતો ૧૯ વર્ષનો યુવક ટ્રેનમાં નિયંત્રણ ગુમાવતા થાણે અને કલવા સ્ટેશન વચ્ચે આવેલી વિટાવા ખાડીમાં પડી ગયો હોવાનો બનાવ નોંધાયો હતો. થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે થાણે જિલ્લાના કલવાના ઘોલાઈ નગરમાં રહેતો…

  • આમચી મુંબઈMumbai Municipal Corporation ready for Ganesh immersion: 10,000 officers and employees deployed

    ગણેશવિસર્જન માટે મુંબઈ પાલિકા સજ્જ: ૧૦,૦૦૦ અધિકારી-કર્મચારી તહેનાત…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધ્નહર્તા ગણપતિ બાપ્પાને શનિવારે અનંતચતુર્દશીના વિદાય આપવા માટે મુંબઈ શહેર સહિત ઉપનગરમાં આવેલા ૭૦ નૈસર્ગિક અને ૨૯૦ કૃત્રિમ વિસર્જન સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશભક્તોને છ ફૂટથી ઓછી ઊંચાઈની મૂર્તિઓેને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાની અપીલ કરવાની…

  • આમચી મુંબઈElectric vehicle toll waiver

    અટલ સેતુ સહિતના ટોલનાકા પર ઈ-વાહનોને ટોલમાફી: જીઆર બહાર પાડયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ટોલ નાકા પર ટોલમાફી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતાો. તે મુજબ ૨૧ ઑગસ્ટ, ૨૦૨૫થી અટલ સેતુ સહિત મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે તેમ જ સમૃદ્ધી હાઈવે પરના તમામ ટોલનાકા પર ઈલેક્ટ્રિક વાહનોને…

  • આમચી મુંબઈBMC Ward Delimitation

    ગણેશોત્સવ માટે પાલિકાની તિજોરીને ૨૪૭ કરોડનો ખર્ચ

    મુંબઈ: ગણેશોત્સવને આ વર્ષે રાજ્ય સરકારે રાજ્ય મહોત્સવનો દરજ્જો આપ્યો હોઈ આ વર્ષે ઊજવણી વધુ જલ્લોષ સાથે થઈ રહી છે, ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ દરમ્યાન જુદી જુદી સુવિધા ઉપલબ્ધ કરી આપી છે, તેની પાછળ…

  • આમચી મુંબઈMumbai Water Cut Alert: 10% Reduction from Oct 7-9

    અંધેરીમાં પાણીના ધાંધિયા

    મુંબઈ:ગણેશોત્સવ દરમ્યાન જ અંધેરીના ડી.એન.નગરમાં પાણી માટે બબાલ થઈ રહી છે. રસ્તાના કૉંક્રીટીકરણને કારણે પાણીની પાઈપલાઈન પર આવેલા દબાણને કારણે થઈ રહેલા ગળતરને કારણે રસ્તો ધસી પડવાનું સંકટ નિર્માણ થયું છે. તેથી છેલ્લાં થોડા દિવસથી આ પરિસરમાં આવેલી મ્હાડાની નવ…

  • મહારાષ્ટ્રCough syrup took the lives of children in Rajasthan-Madhya Pradesh! Government has started austerity measures

    પાલઘરમાં કરંટ લાગીને ૧૧ વર્ષના બાળકનું મોત

    મુંબઈ: પાલઘર જિલ્લાના બોઈસરમાં ૧૧ વર્ષના બાળકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બોઈસરના ગણેશ નગરમાં રહેતો ૧૧ વર્ષનું બાળક સોમવારે તેના ઘર માટે પાણી ભરી લીધા બાદ ઈલેક્ટ્રિક મોટરની સ્વીચ બંધ…

Back to top button