- આમચી મુંબઈ

થાણેમાં પહેલા માળના સ્લેબ સહિત ફ્લોરિંગ નીચે તૂટીને પડતા પતિ-પત્ની જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પૂર્વ)માં ૩૦ વર્ષ જૂની ચાલીમાં આવેલા એક ઘરનો સિલિંગનો સ્લેબ તૂટી પડતા મહિલા સહિત બે જખમી થયા હતા. બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવીને રહેવાસીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું…
- આમચી મુંબઈ

મીઠી નદી પર રૂ.૩૦૩ કરોડના ખર્ચે નવો બ્રિજ બંધાશે
મુંબઈ: મીઠી નદી પર જૂના પુલને તોડી પાડીને નવો પુલ બાંધવામાં આવવાનો છે. ધારાવીમાં ડ્રાઈવ ઈન થિયેટર પાસે મીઠી નદી પર બાંધવામાં આવનારા પુલના કામ માટે પાલિકાએ કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરી છે. તે માટે ૩૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.…
- આમચી મુંબઈ

મહાલક્ષ્મી મંદિર સુશોભીકરણ પ્રોજેક્ટની ડેડલાઈન માર્ચ, ૨૦૨૬
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાનું શ્રદ્ધાનું સ્થાન ગણાતા મહાલક્ષ્મી મંદિર પરિસરનું ચોમાસાને કારણે અટવાઈ ગયેલું સુશોભીકરણ કામ ફરી શરૂ થયું છે. હાલ સુશોભિત પ્રવેશદ્વાર બેસાડવાનું તથા રસ્તો બનાવવા સહિત ત્યાં સ્ટોલ પુન:સ્થાપિત કરવા માટે ડિઝાઈન કરવાના કામ ધ્યાન આપવામાં આવી રહ્યું…
- આમચી મુંબઈ

ગોરેગામના વીર સાવરકર બ્રિજને તોડવો જ પડશે: આઈઆઈટીનો અહેવાલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રસ્તાવિત વર્સોવા-દહિસર લિંક રોડ પ્રોજેક્ટમાં ડબલ ડેકર બ્રિજ બાંધવામાં અડચણરૂપ થઈ રહેલા ગોરેગામના વીર સાવરકર બ્રિજને તોડી પાડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાનો અહેવાલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બેના નિષ્ણાતોએ આપ્યો છે. જોકે મુંબઈ મહાનગરપાલિકા…
- આમચી મુંબઈ

મલાડના પઠાણવાડીમાં ગોડાઉનમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં શનિવારે આગના જુદા જુદા બે બનાવ બન્યા હતા, જેમાં મલાડ (પૂર્વ)માં પઠાણવાડી પરિસરમાં શનિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં ચારથી પાંચ ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા. તો બીજી આગ મલાડ (પશ્ર્ચિમ)માં માલવણીમાં એક…
- આમચી મુંબઈ

થાણેમાં ટુ વ્હીલર અને ટ્રકમાં આગ: કોઈ જાનહાનિ નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લામાં આગના બે જુદા જુદા બે બનાવમાં બે ટૂ-વ્હીલર સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં શિરોર ટનલ પાસે સમુદ્ધી એકસપ્રેસ…
- આમચી મુંબઈ

ઓક્ટોબર હીટ: મુંબઈમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી
સમગ્ર રાજ્યમાં મુંબઈમાં ઊંચું તાપમાન(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા હાલ વિચિત્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. દિવસના ગરમી અને ઉકળાટ તો મોડી રાતના વાતાવરણમાં ઠંડક જણાઈ રહી છે. એ દરમ્યાન શુક્રવારે મુંબઈમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે…
- આમચી મુંબઈ

ભાઈબીજ માટે ‘બેસ્ટ’ દોડાવશે વધારાની બસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બેસ્ટ ઉપક્રમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીના તહેવાર દરમ્યાન ભાઈબીજના દિવસે મુંબઈગરાની સુવિધા માટે વધારાની બસ દોડાવવામાં આવવાની છે.બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ મુંબઈ શહેર, પૂર્વ-પશ્ર્ચિમ ઉપનગર, મીરારોડ, ભાઈંદર, થાણે શહેરના મેરેથોન ચોક, કોપરી, કેડબરી…
- આમચી મુંબઈ

માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગર પુનર્વિકાસ યોજના અંતર્ગત પહેલા તબક્કામાં ૪,૩૪૫ ઘરનું નિર્માણનું ભૂમિ પૂજન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગર ઝૂંપડપટ્ટી પુનવર્સન યોજનાનું ભૂમિપૂજન સમારોહ મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજન બાદ માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગર પુનર્વસન યોજનાના પહેલા તબક્કામાં ૪,૩૪૫ ઘરનું…









