- આમચી મુંબઈ
વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનની ક્ષમતા ૧૨૦ મિ.મી. સુધીની બનશે.
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસાના પહેલા જ વરસાદમાં મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. ૨૬મેના થયેલી અતિવૃષ્ટિને પગલે ઠેર ઠેર ભરાઈ ગયેલા પાણી બાદ જાગેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનને પહોળી કરવાનો નિર્ણય લીધો છે. આ ડ્રેનેજ લાઈનની…
- આમચી મુંબઈ
મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે :ખેડૂતોને જોકે વાવણી ૧૫ જૂન બાદ કરવાની કૃષિ વિભાગની અપીલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમય કરતા વહેલા આવી ગયેલા ચોમાસાએ ખાસ્સો એવો વિરામ લીધા બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ૧૩ જૂનથી ફરી સક્રિય થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ૧૩ અને ૧૪ જૂન માટે મુંબઈ, થાણે સહિત પાલઘરમાં યલો અલર્ટ આપીને…
- આમચી મુંબઈ
કર્ણાક બ્રિજનું બાંધકામ આખરે પૂરું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે આવેલા અને પી. ડિ’મેલો રોડને જોડનારા મહત્ત્વના કનેકટર કર્ણાક બંદર બ્રિજનું બાંધકામ તેની નક્કી કરેલી ૧૦ જૂન, ૨૦૨૫ની ડેડલાઈનમાં પૂરું કરવામાં આવ્યું છે. હવે લેન માર્કિંગ, સ્ટ્રીટ…