- આમચી મુંબઈ
મુંબઈગરાએ ધૂમધામથી ગણપતિબાપ્પાને આપી વિદાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ધૂમધામથી વાજતે-ગાતે ભક્તોએ પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. સાકીનાકામાં વીજળીનો કરન્ટ લાગીને એકનું મૃત્યુ અને પાંચ જખમીને બાદ કરતા અન્ય કોઈ પણ અનિચ્છીય બનાવ મુંબઈમાં નોંધાયો નહોતા. રવિવાર સવાર સુધીમાં કુલ ૩૬,૬૩૨ ગણેશમૂર્તિના જુદા જુદા…
- મહારાષ્ટ્ર
રાજ્યભરમાં ગણેશવિસર્જન દરમ્યાન ચાર તણાઈ ગયા: ૧૩ ગુમ થયા, એકનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ અને છ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશવિસર્જન ધૂમધામપૂર્વક પાર પડ્યું હતું. જોકે વિસર્જન દરમ્યાન રાજ્યમાં પાલઘર સહિતના અન્ય જિલ્લાઓમાં ચાર લોકો પાણીમાં તણાઈ ગયા હોવાનો તથા ૧૩ લોકો ગૂમ થયા હોવાનો ગમગીની બનાવ બન્યો હતો. એ સિવાય મુંબઈના કુર્લામાં ગણેશમૂર્તિના…
- આમચી મુંબઈ
દહિસરમાં બહુમાળીય ઈમારતમાં આગ: એક મહિલાનું મૃત્યુ અનેક રહેવાસી ક્રિટીકલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર (પૂર્વ)માં શાંતી નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટ પ્લસ ૨૨ માળની બિલ્ડિંગમાં રવિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩૬થી વધુ રહેવાસીઓ ઉપરના માળા પર ફસાઈ હતા. રેસ્કયુ ઓફરેશન દરમ્યાન તમામ લોકોને બહાર કાઢીને હૉસ્પિટલમાં દાખલ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડની દેખરેખ માટે વર્ષે રૂ. ૧૮ કરોડનો ખર્ચ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ ક્લાક વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એ સાથે જ કોસ્ટલ રોડની દેખરેખ અને સમારકામ માટે દર મહિને દોઢ કરોડ રૂપિયા એટલે કે વાર્ષિક ૧૮ કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કરવામાં…
- આમચી મુંબઈ
થાણેમાં રેલવે પાટા વચ્ચેના ગર્ડરની અંદર ફસાયેલા શખ્સનેે બચાવી લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં રવિવારે એક વિચિત્ર દુર્ઘટના બની હતી, જેમાં થાણેમાં રેલવે ટ્રેક પર ચાલતા સમયે એક શખ્સ સામી દિશાથી આવતી લોકલ ટ્રેનથી બચવાના ચક્કરમાં તેનો પગ લપસી જતા તે રેલવેના ગર્ડરમાં ફસાઈ ગયો હતો. થાણે ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ઉચ્ચ…
- આમચી મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચનાના ડ્રાફ્ટ બાબતે આપેલી મુદતમાં માત્ર ૪૮૮ વાંધા-વિરોધ અને સૂચનો પ્રાપ્ત થયા હતા. આ વાંધા અને સૂચનો પર ૧૦,૧૧ અને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર સરકારે નીમેલા અધિકારી મારફત સુનાવણી હાથ ધરવામાં આવશે.મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ
ગણપતિબાપ્પાની વિદાયમાં વરસાદનું વિધ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં આગામી ત્રણથી ચાર ચ દિવસ વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે ત્યારે આજે અનંત ચતુર્દશીના ગણપતિબાપ્પાની વિદાય સમયે વરસાદનું વિધ્ન નડવાની શક્યતા હવામાન ખાતાએ…
- આમચી મુંબઈ
ખાડાએ લીધો જીવ: લાલબાગચા રાજાના દર્શન કરી પાછા ફરી રહેલા ગુજરાતી યુવકનું અકસ્માતમાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બરોબર ગણેશોત્સવ દરમ્યાન રસ્તા પરના એક ખાડાએ બાવીસ વર્ષના ગુજરાતી યુવકનો જીવ લીધો હતો. વહેલી સવારના લાલબાગચા રાજાના દર્શન કરીને ટૂ-વ્હીલર પરથી ઘરે પાછા ફરતા સમયે પવઈમાં રસ્તા પરના ખાડાથી બચવાના ચક્કરમાં સ્કૂટી સ્કીડ થઈ ગઈ…
- આમચી મુંબઈ
પાલિકાની ઘોર બેદરકારી: કૂપરમાં મહિલા દર્દીને ઉંદર કરડયો
મુંબઈ: કૂપર હૉસ્પિટલમાં મહિલા દર્દીને ઉંદર કરડયો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મહિલા દર્દીની તબિયત હાલ સ્થિર છે, જોકે આ બનાવ બાદ દર્દીની સંબંધીઓએ હૉસ્પિટલ પ્રશાસનને આડે હાથ લીધું હતું.મરોલમાં શિવાજી નગર પરિસરમાં રહેતી ૮૫ વર્ષની ઈંદુમતી કદમને શ્ર્વાસની તકલીફ…