- આમચી મુંબઈ

મલબાર હિલ જળાશયના સમારકામ પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવામાં આવશે:સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મલબાર હિલ જળાશયનું તાજેતરમાં સત્તાવાર રીતે ઈન્સ્પેકશન કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા સમારકામ શરૂ કરતા પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવાનું વિચાર કરી રહી છે. મલબારહિલ જળાશયનું સમારકામ હાથ ધરવા પહેલા તાત્પૂરતા અને હાલ રહેલા જળાશયની સરખામણીમાં…
- આમચી મુંબઈ

મુંબઈના ૫૭૪ રસ્તાઓના કૉંક્રીટીકરણ ફરી શરૂ કરવા ટ્રાફિક પોલીસે આપી એનઓસી
ઑક્ટોબરથી કૉંક્રીટાઈઝેશનનું કામ ફરી શરૂ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસાના આગમન પહેલા આંશિક રીતે કૉંક્રીકીકરણ કરવામાં આવેલા ૧૫૬.૭૪ કિલોમીટર લંબાઈના ૫૭૪ રસ્તાઓનું કૉંક્રીટીકરણ ફરી શરૂ કરવા મુંબઈ ટ્રાફિક પોલીસ તરફથી મુંબઈ મહાનગરપાલિકાને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) મળી ગયું છે. રાજ્ય…
- આમચી મુંબઈ

સાત શૌચાલયના સંચાલન અને જાળવણી માટે પાલિકા નીમશે કૉન્ટ્રેક્ટર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સાત સ્થળોએ મહત્ત્વાકાંક્ષી શૌચાલયના બાંધકામ પર સ્ટે ઓર્ડર હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે આગામી ૧૦ વર્ષ માટે આ શૌચાલયના સંચાલન અને જાળવણી માટે કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવા માટે ટેન્ડર આમંત્રિત કર્યા હતા. આ શૌચાલય લાયન ગેટની સામે,…
- આમચી મુંબઈ

ગોરેગામ-મુલુંડ લિંક રોડ: ટ્વિન ટનલના ખોદકામ માટે ટીબીએમના પૂર્જા સાઈટે પહોંચી ગયા, ટીબીએમ માટે લોન્ચિંગ શાફ્ટનું કામ શરૂ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો અને લગભગ ૬,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અતંર્ગત દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં ટનલ ખોદવામાં આવવાની છે. ટનલ ખોદવા માટે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના પૂર્જા જાપાનથી ૭૭ કન્ટેનરમા તબક્કાવાર…
- આમચી મુંબઈ

ભાજપનું લક્ષ્ય હવે મુંબઈ મહાનગરપાલિકા ગારગાઈ પ્રોજેક્ટ માટે બે મહિનાની અંદર ટેન્ડર બહાર પાડવાનો રાજ્ય સરકારનો નિર્દેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈગરાની દુખતી નસ ગણાતી પાણીની સમસ્યા પર હવે ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પાણીના વેરામાં વધારો કરવાનું મોકૂફ કર્યા બાદ હવે ભાજપે સુધરાઈના પ્રસ્તાવિત…
- આમચી મુંબઈ

સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો સુશોભીકરણ રૂ. ૭૮ કરોડના ખર્ચે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રભાદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરની આજુબાજુના વિસ્તારમાં સુવિધાઓમાં વધારો કરવાની સાથે જ સુશોભીકરણ કરવાના પ્રોજેક્ટના પહેલા તબક્કાના કામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રસ્તાવ રજૂ થવાના લગભગ બે વર્ષ પછી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા…
- આમચી મુંબઈ

માતાજીના ભક્તોને રાહત: નવરાત્રીમાં મહાલક્ષ્મી યાત્રા માટે બેસ્ટ દોડાવશે વધારાની બસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહૃનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમ દ્વારા નવરાત્રી દરમ્યાન મહાલક્ષ્મી મંદિર માટે ખાસ વધારાની બસ દોડાવવામાં આવી રહી છે. માતાજીના ભક્તોને આ બસની સુવિધા ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બહારથી ઉપલબ્ધ થશે.બેસ્ટ ઉપક્રમ દ્વારા કરવામાં આવેલી…
- આમચી મુંબઈ

લોઅર પરેલમાં ગેરકાયદે બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કરેલી ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)નું ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે વધારાનું બાંધકામ કરવાના પ્રકરણમાં લોઅર પરેલમાં આવેલા બેનિફિસ બિઝનેસ હાઉસમાં રહેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી પાલિકાના જી-દક્ષિણ વોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં…
- આમચી મુંબઈ

નવરાત્રીમાં માતાજીના ભક્તોને બેસ્ટે આપી આ સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમ દ્વારા નવરાત્રી દરમ્યાન મહાલક્ષ્મી મંદિર માટે ખાસ વધારાની બસ દોડાવવાની હોવાની જાહેરાત કરવામાં આવી છે. માતાજીના ભક્તોને આ બસની સુવિધા ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બહારથી ઉપલબ્ધ થશે. બેસ્ટ…
- આમચી મુંબઈ

ભાંડુપમાં નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માટે ૧,૨૩૫ વૃક્ષો કાપવામાં આવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાંડુપ કૉમ્પ્લેક્સમાં નવો ૨,૦૦૦ મિલ્યન લિટર પ્રતિ દિનની ક્ષમતાનો નવો જળશુદ્ધીકરણ કેન્દ્ર (વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ) ઊભો કરવામાં આવી રહ્યો છે. મુંબઈની વધતી વસતી સામે પાણીની વધી રહી માગને પહોંચી વળવા માટે આ નવો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં…









