- આમચી મુંબઈ
ઘોડબંદર રોડ ટ્રાફિક સમસ્યા:ભારે વાહનોને રાતના ૧૨થી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈથી પાલઘર અને ગુજરાત જવા માટે ઘોડબંદર રોડ અત્યંત મહત્ત્વનો ગણાય છે. આ રોડ પર ચાલી રહેલી ટ્રાફિકની સમસ્યાને માટે તાત્પૂરતા સમય માટે ભારે વાહનોને મધરાતના ૧૨ વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ આપવા બાબતે…
- આમચી મુંબઈ
શિંદે-સેના થાણેમાં પૉડ ટૅકસી શરૂ કરવા ઉતાવળી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજન હેઠળ આવતા મોટાભાગના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમ જ થાણે શહેરમાં મેટ્રો સર્વિસને પૂરક બની રહે તેવી ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થા તરીકે પૉડ ટૅકસી ચાલુ કરવા…
- આમચી મુંબઈ
વરસાદનો લાભ લઈ વધુ ભાડું વસૂલ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ચાર-પાંચ દિવસ પડેલા મુશળધાર વરસાદ દરમ્યાન ટ્રેન સહિત વાહનવ્યવહારને મોટો ફટકો પડયો હતો. આ પરિસ્થિતિનો ફાયદો લઈને અમુક ઍપ આધારિત કંપનીઓએ પ્રવાસીઓ પાસેથી મનફાવે ભાડા વસૂલ કરી હોવાની ફરિયાદો આવ્યા બાદ રાજ્યના પરિવહન વિભાગે ઍપ કંપનીઓ…
- આમચી મુંબઈ
સાવધાન મુંબઈગરા: મુંબઈનું પાણી દૂષિત છે..!
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વાર્ષિક પર્યાવરણ અહેવાલમાં ખુલાસો થયો છે કે મુંબઈના બી વોર્ડ વિસ્તારમાં ભીંડી બજાર, મસ્જિદ બંદર, એચ પૂર્વમાં બાંદ્રા, સાંતાક્રુઝ અને કોલાબા, એ વોર્ડમાં કફ પરેડમાં સૌથી વધુ દૂષિત પાણી પુરવઠો મળી રહ્યો છે. જ્યારે મરીન…
- આમચી મુંબઈ
પાંચ દિવસના મુશળધાર વરસાદને પગલે મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ગયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સતત બે દિવસ સુધી બાનમાં લેનારા મેઘરાજાએ આખરે બુધવારે પોરો ખાતા મુંબઈગરાએ રાહત અનુભવી હતી. સોમવારથી મંગળવાર સુધીના ૪૮ કલાકમાં થયેલી અતિવૃષ્ટિમાં અમુક વિસ્તારોમાં ૩૦૦ મિ.મી. કરતા પણ વધુ તો અમુક વિસ્તારોમાં ૨૦૦ મિ.મી. કરતા પણ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ૨૪ કલાકમાં ૪૪૨ નવા ખાડા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શુક્રવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા પર ખાડાની સમસ્યા વધુ વકરી ગઈ છે. બુધવાર સાંજ સુધીના માત્ર ૨૪ કલાકમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૪૪૨ નવા ખાડા પડયાં હતા. પાલિકાના જણાવ્યા મુજબ પહેલી જૂનથી ૨૦ ઑગગસ્ટ દરમ્યાન…
- આમચી મુંબઈ
હિંદમાતામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દાદર-હિંદમાતા, ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ જેવા અત્યંત નીચાણવાળા વિસ્તારમાં સતત બે દિવસમાં પડેલા મુશળધાર વરસાદમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. હિંદમાતામાં અનેક ઉપાયયોજના હાથ ધર્યા બાદ આ વિસ્તાર નીચાણવાળો હોવાથી પાણી ભરાવવાની સમસ્યા કાયમી રહેવાની…
- આમચી મુંબઈ
આનંદો ! જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૯૫.૧૨ ટકાએ પહોંચી ગયું છે.લાંબા સમય સુધી વરસાદ ગાયબ રહ્યા બાદ ગયા શુક્રવારથી…
- આમચી મુંબઈ
નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોરબે બંધ છલકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત નવી મુંબઈ અને થાણેમાં ગયા અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોબરે બંધ બુધવારે વહેલી સવારના ૩.૧૦ વાગે છલકાઈ ગયો હતો. નવી મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા…