- આમચી મુંબઈ
પર્યાવરણપૂરક ગણેશોત્સવ: મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટીનું વિતરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધુને વધુ પર્યાવરણપૂરક મૂર્તિની સ્થાપના થાય તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મૂર્તિકારોને પ્રોત્સાહન આપવા માટે પાલિકા દ્વારા અત્યાર સુધી મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટી મફતમાં આપવામાં આવી છે. તો પર્યાવરણપૂરક મૂર્તિ બનાવનારા ૯૯૩ મૂર્તિકારોેને તાત્પૂરતા…
- આમચી મુંબઈ
શહાપુરમાં ખોરાકી ઝેરથી ત્રણ બહેનોનાં મૃત્યુ…
મુંબઈ: શહાપુર તાલુકામાં અસ્નોલીમાં ખોરાકી ઝેરની અસર થવાથી ત્રણ સગીર વયની બહેનોનાં મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો. મૃતકોમાં ૧૦ વર્ષની કાવ્યા, આઠ વર્ષની દિવ્યા અને પાંચ વર્ષની ગાર્ગી ભેરેનો સમાવેશ થાય છે. સોમવારે તેમને ખોરાકી ઝેરની અસર થઈ હોવાનુંં…
- આમચી મુંબઈ
આડેધડ વાહનો પાર્ક કરનારા સામે પોલીસમાં ફરિયાદ નોંધો: બીએમસી કમિશનરનો નિર્દેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની સાંકડી ગલીઓમાં પાર્ક કરેલા વાહનોને કારણે આગ બુઝાવવાની કામગીરીમાં વિલંબ થયો હોવાના અનેક બનાવ ભૂતકાળમાં બન્યા હોઈ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ અધિકારીઓને સંબંધિતો સામે પોલીસમાં ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ કાર્યવાહી ખાસ કરીને બેદરકારીપૂર્વક…
- આમચી મુંબઈ
ઘાટકોપર-માનખુર્દ લિંક રોડના થાંભલામાં તિરાડ:
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાર વર્ષ પહેલા વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવેલા માનખુર્દ-ઘાટકોપર લિંક રોડ ફ્લાયઓવરના એક થાંભલા પર તિરાડો પડી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્થાનિક લોકોએ આ બાબતે ફરિયાદ કર્યા બાદ પાલિકાએ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હોઈ…
- આમચી મુંબઈ
વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટમાં સરકારી અને ખાનગી જમીનનું સંપાદન શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્સોવા-દહિંસર-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટ માટે આવશ્યક પરવાનગી અને નો-ઑબ્જેકશન સર્ટિફિકેટ મેળવવાની તૈયારી મુંબઈ મહાનગપાલિકા કરી રહી છે, એ સાથે જ પ્રોજેક્ટ માટે સરકારી અને ખાનગી જમીનનું સંપાદન ઝડપી કરવાનો નિર્દેશ પણ પાલિકા પ્રશાસને સંબંધિત અધિકારીઓને આપ્યો છે.…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર પાર્કિંગ બનાવવા પ્રકરણે તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મુંબઈ કોસ્ટલ રોડ પર પાર્કિંગની જગ્યા નિર્માણ કરવા બાબતે કરવામાં આવેલી ફરિયાદનો તપાસ કરવાનો આદેશ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ)ને આપવામાં આવ્યો છે.બિનસામાજિક સંસ્થા દ્વારા કોસ્ટલ રોડ પર વરલી…
- આમચી મુંબઈ
સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિનું વિસર્જન દરિયામાં કરવાનો માર્ગ ખુલ્લો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણનું જતન કરનારી ઘરની મૂર્તિઓ કૃત્રિમ તળાવ અને સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મૂર્તિઓને પરંપરાગત રીતે દરિયામાં વિસર્જન કરવામાં આવશે અને પર્યાવરણની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આવશ્યક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવશે એવી એફિડેવિડ બુધવારે રાજ્ય…
- આમચી મુંબઈ
ગુરુવારથી સળંગ ચાર દિવસ દરિયામાં મોટી ભરતી દરિયા કિનારે જવાનું ટાળવાની બીએમસીની અપીલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે ગુરવાર, ૨૪ જુલાઈ, ૨૦૨૫થી રવિવાર, ૨૭ જુલાઈ, ૨૦૨૫ સુધી દરિયામાં મોટી ભરતી છે. તેમાં પણ ૨૬ જુલાઈ શનિવારના દરિયામાં સૌથી મોટી ભરતી છે. આ દરમ્યાન દરિયામાં મોજાં ૪.૬૭ મીટર ઊંચા…
- આમચી મુંબઈ
મુસળધાર વરસાદને પગલે તાનસા જળાશય છલકાયું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાનું એક તાનસા બુધવારે સાંજે છલકાઈ ગયુંં હતું. આ અગાઉ નવ જુલાઈના મિડલ વૈતરણા છલકાઈ ગયું હતું. એ સાથે જ મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૮૭ ટકા પાણીનો સ્ટોક જમા…
- આમચી મુંબઈ
મુંબઈના દરિયા 2030 સુધીમાં સ્વચ્છ થશે૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણીના પ્રદૂષણને રોકવા માટે શહેર અને ઉપનગરમાં સ્યુએજ પાણી (ગંદા પાણી) પણ પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે પુર્નઉપયોગ કરવા માટે સાત ઠેકાણે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)…