- આમચી મુંબઈ
કચરા પર પ્રક્રિયા કરનારા બલ્ક વેસ્ટ જનરેટરોને પ્રોપર્ટી ટેક્સમાં મળશે રાહત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા મોટા પ્રમાણમાં કચરાનું નિર્માણ કરનારાઓને (બલ્ક વેસ્ટ જનરેટર) મૂળ સ્થાને જ કચરા પર પ્રક્રિયા કરવાનું ફરજિયાત કરવાને આઠ વર્ષ થયા બાદ પણ આ નિયમને અમલમાં મૂકવામાં નિષ્ફળ ગઈ છે. ૨,૬૦૯ મોટા રહેણાંક અને કમર્શિયલ બલ્ક…
- આમચી મુંબઈ
કોલાબામાં સુધરાઈની બે શાળા બંધ: વાલીઓ પ્રશાસન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોલાબામાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બે સ્કૂલ અચાનક બંધ થઈ જવાથી વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગયા મહિને અચાનક સ્કૂલ બંધ થઈ જતા ઈંગ્લિશ મિડિયમના લગભગ ૧,૫૦૦ વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસિસમાં શિફ્ટ થવાની ફરજ પડી છે, તેને કારણે…
- આમચી મુંબઈ
મુંબઈમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદની આગાહી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત આજુબાજુના વિસ્તાર માટે વરસાદ પાછો આવે એવી શકયતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈ, થાણે સહિતના આજુબાજુના વિસ્તાર માટે યલો અલર્ટની ચેતવણી આપીને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડવાની શકયતા છે.લગભગ ત્રણ અઠવાડિયાથી…
- આમચી મુંબઈ
ચેમ્બુર, માનખુર્દ અને ગોંવડીના રહેવાસીઓને હાશકારો: ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં સેવા પૂર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોવંડી સ્થિત પંડિત મદનમોહન માલવીય શતાબ્દી મહાનગરપાલિકા જનરલ હૉસ્પિટલમાં મેડિકલ ઈન્ટેસિવ કેર યુનિટ સર્વિસ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ છે. આ સેવાને કારણે ગોવંડી, માનખુર્દ, ચેમ્બુર પરિસરના નાગરિકોને આરોગ્ય સેવામાં રાહત મળવાની છે. હૉસ્પિટલમાં આઈસીયુ, પેશન્ટ રૂમ અને…
- મહારાષ્ટ્ર
એસટી બસને રક્ષાબંધન ગિફ્ટ: વિક્રમી રૂ. ૧૩૭ કરોડની આવક!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષોથી ખોટમાં રહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ને આ વર્ષે રક્ષાબંધનના દિવસે વિક્રમી આવક થઈ છે. ફક્ત ચાર દિવસમાં ૮થી ૧૧ ઑગસ્ટના સ્ટેટ ટ્રાન્સપોર્ટને લગભગ ૧૩૭.૩૭ કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ચાલુ આર્થિક વર્ષમાં સૌથી વધુ કહેવાય છે.…
- આમચી મુંબઈ
દહિસર ટોલ નાકાને ખસેડવામાં આવી શકે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પ્રવેશ કરતા સમયે મીરા-ભાયંદર શહેરના છેડા પર આવેલા દહિસર ટોલ નાકાને કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થવાની સાથે જ ઈંધણનો પણ વેડફાટ થઈ રહ્યો છે. તેથી દહિસર ટોલ નાકાને ત્યાંથી આગળ બે કિલોમીટરના અંતર પર…
- આમચી મુંબઈ
બેલાસિસ ફ્લાયઓવર ડેડલાઈન કરતા ચાર મહિના પહેલા ખુલ્લો મૂકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાડદેવ-નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડનારો બેલાસિસ બ્રિજની નક્કી કરેલી ડેડલાઈન કરતા વહેલા કામ પૂરું કરીને ખુલ્લો મૂકવામાં આવે એવી શકયતા છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ફ્લાયઓવરના બાંધકામ માટેની ડેડલાઈન એપ્રિલ ૨૦૨૬ની રાખી હતી પણ હવે તેનું કામ…
- આમચી મુંબઈ
સવારે ફક્ત બે કલાક ચણ નાખવાની પરવાનગી આપવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દાદર કબુતરખાનાને પાલિકા દ્વારા ફરી એક વખત તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે ત્યારે દાદરના કબુતરખાના ટ્રસ્ટે અહીં બોર્ડ લગાવ્યું છે કે કબુતરોને સવારના છથી આઠ વાગ્યા સુધીમાં ખાદ્ય…
- આમચી મુંબઈ
થાણે તળાવમાં ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મોત…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલીમાં તળાવમાં તરવા ગયેલા ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. મૃતકનું નામ પિયુષ સોનાવણે હોઈ તે પાંચમા ધોરણમાં ભણતો હતો.કાસારવડવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ થાણેમાં વાઘબીળમાં…
- આમચી મુંબઈ
ચેમ્બુર અને ભાંડુપમાં આગ: કોઈ જખમી નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ભાંડૂપ અને ચેમ્બુરમાં સોમવારે ગોડાઉન અને દુકાનમાં આગ લાગવાના બે જુદા જુદા બનાવ બન્યા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ચેમ્બુરમાં મલ્હાર હોટલ નજીક રોડ નંબર ૧૯ પર આશિષ કૉ.હાઉસિંગ…