- આમચી મુંબઈ
મુલુંડમાં અત્યાર સુધી માંડ ૬૮ ટકા કચરા પર પ્રક્રિયા થઈ છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર પડેલા કચરાના ઢગલા પર પ્રક્રિયા કરીને કચરાનો નિકાલ કરીને આ જમીન પુન:પ્રાપ્ત કરવામાં આવવાની છે. અહીં ઑક્ટોબર ૨૦૧૯થી સાયન્ટીફીકલી પદ્ધતિએ કચરા પર પ્રક્રિયા કરવા માટે બાયો-માયનિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આટલા વર્ષો…
- આમચી મુંબઈ
મુંબઈ, થાણેમાં શનિવારથી ચોમાસું સક્રીય થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા વીકએન્ડમાં બહાર જવાનો પ્રોગામ બનાવ્યો હોય તો વરસાદ પ્લાન પર પાણી ફેરવી શકે છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે મુંબઈ સહિત થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિ ભારે વરસાદ અને વીજળીના ગડગડાટ અને ભારે પવન…
- આમચી મુંબઈ
મુલુંડમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે ૬,૭૩૧ ઘરોનું બાંધકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં જુદા જુદા માળખાકીય પ્રોજેક્ટ હાથ ધરવા દરમ્યાન અસરગ્રસ્ત થનારા લોકો (Project Affect People)માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુલુંડમાં ઘર બાંધવામાં આવી રહ્યા છે. હાલ મુલુંડમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે ૬,૭૩૧ ઘર બાંધવામાં આવી રહ્યા છે.પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ…
- આમચી મુંબઈ
બાન્દ્રા લિંક સ્કવેર મૉલ આગ: ફાયર સૅફટી સિસ્ટમમાં ખામી હતી, ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે મોડી પહોંચી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં લિંક સ્કવેર મૉલમાં ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના લાગેલી આગની તપાસમાં મૉલમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ હોવાનું જણાઈ આવ્યું છે. આ સિસ્ટમ ઓટોમેટિક હોવાને બદલે મેન્યુઅલ હતી અને તે પણ કામ કરતી ન હોવાનું જણાયું છે.…
- આમચી મુંબઈ
તમારા ઘર નજીકના રસ્તા પર ખાડા પડ્યા છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સાથે જ રસ્તા પર ખાડા પડવાનું નક્કી છે. જો તમારી ઘરના રસ્તાની આજુબાજુ તમને ખાડા પડેલા દેખાય છે. તો તમે તરત તેની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાને ઘરબેઠા કરી શકો છે. ફરિયાદ કરવાના ૪૮…
- આમચી મુંબઈ
વિકાસ પ્રકલ્પોના ખર્ચને પહોંચી વળવા સુધરાઈ હવે પ્લોટ લીઝ પર આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આવકમાં ઘટાડા સામે કરોડો રૂપિયાના હાથ ધરેલા પ્રોજેક્ટના ખર્ચા વધી રહ્યા છે. તેથી પાલિકાએ આવકનો સ્રોત વધારવા માટે પોતાની માલિકીના કરોડો રૂપિયાના પ્લોટ લીઝ પર આપવાની છે, જેમાં ફોર્ટમાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ માર્કેટ અને…
- આમચી મુંબઈ
વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનની ક્ષમતા ૧૨૦ મિ.મી. સુધીની બનશે.
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસાના પહેલા જ વરસાદમાં મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. ૨૬મેના થયેલી અતિવૃષ્ટિને પગલે ઠેર ઠેર ભરાઈ ગયેલા પાણી બાદ જાગેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનને પહોળી કરવાનો નિર્ણય લીધો છે. આ ડ્રેનેજ લાઈનની…
- આમચી મુંબઈ
મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે :ખેડૂતોને જોકે વાવણી ૧૫ જૂન બાદ કરવાની કૃષિ વિભાગની અપીલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમય કરતા વહેલા આવી ગયેલા ચોમાસાએ ખાસ્સો એવો વિરામ લીધા બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ૧૩ જૂનથી ફરી સક્રિય થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ૧૩ અને ૧૪ જૂન માટે મુંબઈ, થાણે સહિત પાલઘરમાં યલો અલર્ટ આપીને…
- આમચી મુંબઈ
કર્ણાક બ્રિજનું બાંધકામ આખરે પૂરું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે આવેલા અને પી. ડિ’મેલો રોડને જોડનારા મહત્ત્વના કનેકટર કર્ણાક બંદર બ્રિજનું બાંધકામ તેની નક્કી કરેલી ૧૦ જૂન, ૨૦૨૫ની ડેડલાઈનમાં પૂરું કરવામાં આવ્યું છે. હવે લેન માર્કિંગ, સ્ટ્રીટ…