- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં ફૂલોના ભાવ આસમાને
મુંબઈ: મહારાષ્ટ્ર સહિત આજુબાજુના રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા મુશળધાર વરસાદને પગલે ફૂલોની આવક મુંબઈના બજારોમાં ઓછી થવાને કારણે બરોબર ગણેશોત્સવના તહેવારમાં ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે.મહારાષ્ટ્ર સહિત આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં છેલ્લા આઠ દિવસમાં ભારે વરસાદ પડી ગયો…
- આમચી મુંબઈ
ગણપતિબાપ્પા મોર્યાના નારા સાથે ગણપતિબાપ્પાને વિદાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશભક્તોએ રવિવારે પાંચમા દિવસે ધામધૂમથી પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. મુંબઈના નૈસર્ગિક સહિત કૃત્રિમ તળાવમાં સાંજના છ વાગ્યા સુધીમાં ૪,૨૬૦ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું, જેમાં સાર્વજનિક મંડળોના બાવન, ઘરના ૪,૧૯૬, હરતાલિકાની…
- Uncategorized
નાહુરમાં સિંગાપોર સ્ટાઈલનું બર્ડ પાર્ક બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પૂર્વ ઉપનગરના નાહુરમાં બર્ડ પાર્ક બનાવવા માટે ૧૬૬ કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી ટેન્ડર શુક્રવારે બહાર પાડયું હતું. આ બર્ડ પાર્કમાં વિેદેશી પક્ષીઓની સાથે જ સ્વદેશી પક્ષીઓ પણ રહેશે.પાલિકા પ્રસ્તાવિત આ બર્ડ પાર્ક મુંબઈગરા માટે એક નવું…
- આમચી મુંબઈ
બ્રિટીશ યુગના એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ ૧૦ સપ્ટેમ્બરથી બંધ કરાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બ્રિટીશ કાળના ૧૨૫ વર્ષ જૂના પ્રભાદેવીમાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ બંધ કરીને ૧૦ સપ્ટેમ્બરથી તેને તોડી પાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે મંજૂરી આપી દીધી છે. અટલ સેતૂને જોડનારા શિવડી-વરલી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આ જૂના બ્રિજને…
- આમચી મુંબઈ
ચોપાટી પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’નું જોખમ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’ માછલીનું જોખમ ઊભું થયું છે. તેથી આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન પોતાની ગણેશમૂર્તિના વિસર્જન માટે દરિયા કિનારા પર આવનારા ગણેશભક્તોને સાવધાન રહેવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં મેટ્રો-૧ પણ મોડે સુધી દોડશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન ગણેશભક્તોની સુવિધા માટે મેટ્રો રેલવેને મોડે સુધી દોડાવવાની તથા વધારાની સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે.જેમાં અગાઉ મેટ્રો લાઈન ટુ-એ અને મેટ્રો લાઈન-સાતની સર્વિસ વધારયા…
- આમચી મુંબઈ
મુંબઈમાં ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવમાં ભક્તોને વરસાદનું વિધ્ન નડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ફરી એક વખત લો પ્રેશર નિર્માણ થવાને કારણે રાજ્યમાં બરોબર ગણેશોત્સવ દરમ્યાન ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈ માટે આજે…
- આમચી મુંબઈ
મેટ્રો-૪એ રૂટ પર ગર્ડર બેસવાનું કામ સફળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણેના કાસારવડવલીથી ગાયમુખ વચ્ચે દોડનારી મુંબઈ મેટ્રો-૪એ માટે હાલ ગર્ડર બેસાડવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં નાગલા બંદર જંકશન પાસે ગર્ડરને બેસાડવાની મહત્ત્વની કામગીરી પાર પાડવામાં સફળતા મળી હતી.મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં…
- આમચી મુંબઈ
થાણેમાં મેટ્રો ગાડીના ડબ્બા ચઢયા પાટે : કેડબરી જંકશનથી ગાયમુખ પહેલા તબક્કાની મેટ્રો ટ્રાયલ સપ્ટેમ્બરથી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેવાસીઓનું મેટ્રો રેલવેમાં પ્રવાસ કરવાનું સપનું બહું જલદી પૂરું થવાનું છે. ડિસેમ્બરમાં મેટ્રો ચાર અને વડાલાથી થાણે-કાસારવડવલી વચ્ચે દોડનારી મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું આયોજન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ…