- આમચી મુંબઈ
સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિનું વિસર્જન દરિયામાં કરવાનો માર્ગ ખુલ્લો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણનું જતન કરનારી ઘરની મૂર્તિઓ કૃત્રિમ તળાવ અને સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મૂર્તિઓને પરંપરાગત રીતે દરિયામાં વિસર્જન કરવામાં આવશે અને પર્યાવરણની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આવશ્યક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવશે એવી એફિડેવિડ બુધવારે રાજ્ય…
- આમચી મુંબઈ
ગુરુવારથી સળંગ ચાર દિવસ દરિયામાં મોટી ભરતી દરિયા કિનારે જવાનું ટાળવાની બીએમસીની અપીલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે ગુરવાર, ૨૪ જુલાઈ, ૨૦૨૫થી રવિવાર, ૨૭ જુલાઈ, ૨૦૨૫ સુધી દરિયામાં મોટી ભરતી છે. તેમાં પણ ૨૬ જુલાઈ શનિવારના દરિયામાં સૌથી મોટી ભરતી છે. આ દરમ્યાન દરિયામાં મોજાં ૪.૬૭ મીટર ઊંચા…
- આમચી મુંબઈ
મુસળધાર વરસાદને પગલે તાનસા જળાશય છલકાયું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાનું એક તાનસા બુધવારે સાંજે છલકાઈ ગયુંં હતું. આ અગાઉ નવ જુલાઈના મિડલ વૈતરણા છલકાઈ ગયું હતું. એ સાથે જ મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૮૭ ટકા પાણીનો સ્ટોક જમા…
- આમચી મુંબઈ
મુંબઈના દરિયા 2030 સુધીમાં સ્વચ્છ થશે૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણીના પ્રદૂષણને રોકવા માટે શહેર અને ઉપનગરમાં સ્યુએજ પાણી (ગંદા પાણી) પણ પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે પુર્નઉપયોગ કરવા માટે સાત ઠેકાણે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)…
- આમચી મુંબઈ
કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો જણાયો છે. જૂન મહિનામાં ૫૫૧ કેસ નોંધાયા હતા, તેની સામે જુલાઈ મહિનામાં અત્યાર સુધી માત્ર ૮૧ કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાની લહેર ધીમે ધીમે…
- આમચી મુંબઈ
બીએમસીના સફાઈ કર્મચારીઓની હડતાળ પાછી ખેંચાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓમાંથી એક પણ કર્મચારી તેની નોકરી ગુમાવશે નહીં અને કૉન્ટ્રેક્ટ પર રહેલા કર્મચારીઓને પણ કાયમી કરવામાં આવશે એ પ્રકારનું આશ્ર્વાસન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યા બાદ ૨૩ જુલાઈથી હડતાળ પર જવાનો મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ…
- આમચી મુંબઈ
મતોનું રાજકારણ: મહાનગરપાલિકા ચૂંટણીમાં મત મેળવવા રાજકીય પક્ષો વચ્ચે હોડ
મુંબઈ: આગામી સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી રાજકીય પાર્ટીઓમાં મતો પોતાની તરફ વાળવા તહેવારોનો ભરપૂર ફાયદો ઉઠાવવાની કવાયત ચાલી રહી છે. ગણેશોત્સવમાં મુંબઈથી કોંકણ જનારા મુંબઈગરાના મત મેળવવા માટે તેમની માટે મફતમાં બસની સુવિધા ઉપલબ્ધ કરી આપવાથી લઈને…
- આમચી મુંબઈ
અંધેરી-ઍરપોર્ટ અંડર ગ્રાઉન્ડ મેટ્રો: છેલ્લી અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂરું
મુંબઈ: મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ અને અંધેરી (પૂર્વ)ને જોડનારી મેટ્રો સેવન (એ) માટેની છેલ્લી ટનલનું ખોદકામ પૂરુંં થયું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ૨.૨૯૫ કિલોમીટર લંબાઈની મેટ્રો લાઈનમાં અંધેરીથી ઍરપોર્ટ દરમ્યાનની ટનલનું કામ પૂરું થયું…
- આમચી મુંબઈ
થાણેમાં મંગળવારને બદલે શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા-ભાયંદર મહાપાલિકા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ દરમ્યાન મંગળવારે અગાઉથી સ્ટેમ ઓથોરિટી દ્વારા થાણેમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. તેથી થાણેમાં મંગળવારે પાણીના ધાંધિયા થવાની શકયતાને ધ્યાનમાં રાખીને મંગળવારના બદલે હવે થાણેમાં શુક્રવારે…