- વેપાર

ખરીફ ચોખાનું ઉત્પાદન વિક્રમ સપાટીએ, પરંતુ કઠોળ અને તેલીબિયામાં ઘટાડો
નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં પૂરી થયેલી ખરીફ મોસમમાં દેશમાં ચોખાનું ઉત્પાદન આગલા વર્ષના 12.28 કરોડ ટનની સરખામણીમાં 1.4 ટકા વધીને 12.45 કરોડ ટનની સપાટીએ રહ્યું છે, પરંતુ તેની સામે કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું કૃષિ મંત્રાલયે આજે…
- વેપાર

પંજાબ અને મહારાષ્ટ્રમાં બે પ્રોજેક્ટ ફંડિંગ માટે માટે વિશ્વ બૅન્કની મંજૂરી
નવી દિલ્હીઃ આજે વિશ્વ બૅન્કે ભારતનાં પંજાબ અને મહારાષ્ટ્રમાં બે પ્રોજેક્ટ્સ માટેનાં ફંડની મંજૂરી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પંજાબમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં અને મહારાષ્ટ્રમાં નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા માટે નવીન ડિજિટલ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને 60 લાખથી…
- વેપાર

ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા નરમાઈતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4171.75 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો આવ્યો હોવાથી ડૉલર સામે…
- વેપાર

ચીનથી થતી સસ્તી આયાત માગ અવરોધતી હોવાથી ખાનગી મૂડીગત્ ખર્ચમાં નિરસતા
મુંબઈઃ દેશમાં ચીનમાંથી થતાં સીધા વિદેશી રોકાણો પર મૂકવામાં આવેલાં નિયંત્રણો અંગે પુનર્વિચારણા કરવા અર્થશાસ્ત્રી સજ્જિદ ચિનોયે હિમાયત કરતાં દલીલ કરી હતી કે આ પાડોશી દેશથી થતી આયાત સામે ટૅરિફ લાદવા કરતાં ચીનનાં રોકાણોને મંજૂરી આપવી વધુ લાભદાયી ઠરશે. જેપી…
- વેપાર

નાણાકીય વર્ષ 2026માં દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલ્યન ડૉલર પાર કરશે
નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલ્યન ડૉલરનો આંક પાર કરી જાય તેવી શક્યતા ચીફ ઈકોનોમિક એડ્વાઈઝર વી અનંથા નાગેશ્વરને વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભૂરાજકીયનીતિ `વિશાળ પરિવર્તન’ની સ્થિતિમાં છે, ત્યારે વૈશ્વિક યોજનાઓમાં ભારતની સ્થિતિ…









