- વેપાર

સરકારે ચૂનાના પથ્થરને મુખ્ય ખનિજમાં વર્ગિકૃત કરીને વેચાણ નિયંત્રણો હળવા કર્યા
નવી દિલ્હીઃ ગત મંગળવારે સરકારે જણાવ્યું હતું કે ચૂનાના પથ્થરને સંપૂર્ણપણે મુખ્ય ખનીજ તરીકે વર્ગિકરણ કરવામાં આવ્યું છે. સરકારનું આ પગલું ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસ તરફનું છે. કેમ કે ચૂનાની ખાણનાં લીઝ ધારકો સરળતાથી વેચાણ કરવાની સાથે કોઈપણ બાબત માટે…
- વેપાર

આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ, મથકો પાછળ સરસવમાં નરમાઈ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 39 રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 64 સેન્ટ વધી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના…
- વેપાર

વૈશ્વિક સોનાએ 4100 ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિકમાં વધુ રૂ. 1997ની તેજી, ચાંદીમાં રૂ. 2775નો ચમકારો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરની ચિંતા તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષની શેષ બન્ને નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ન્યૂ યોર્ક ખાતે ગઈકાલે…
- વેપાર

દાયકા જૂની અરાજકતાનો અંત લાવવા ખાદ્યતેલની અનુમાનિત ટૅરિફ નીતિની આવશ્યકતાઃ અભ્યાસ
નવી દિલ્હીઃ ખાદ્યતેલના વૈશ્વિક અગ્રણી આયાતકાર દેશ ભારતે બજારની દાયકાઓ જૂની અરાજકતા જે ભાવમાં અસ્થિરતા લાવવાની સાથે રોકાણ પર પણ માઠી અસર પાડે છે તે દૂર કરવા માટે લાંબાગાળા માટેની પારદર્શક નીતિ અને ખાદ્યતેલની ટૅરિફનું માળખુ ઘડવું જોઈએ એમ એક…
- વેપાર

ગુજરાતમાં ખરીફ મગફળીનું ઉત્પાદન 46.07 લાખ ટન થવાનો અંદાજ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ દેશમાં તેલીબિયાનાં મુખ્ય પાક ગણાતા મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને છેલ્લાં 16 વર્ષથી દેશનાં અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશનની ગ્રાઉન્ડનટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પાકનું કદ તથા ગુણવત્તા માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું…
- મહારાષ્ટ્ર

સ્મોલ ગે્રડની ખાંડમાં વધુ રૂ. 10નો ઘટાડો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહી હોવાથી વેપાર ક્વિન્ટલે રૂ. પાંચથી 15ના ઘટાડા સાથે રૂ. 3820થી 3850માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરનાં નિરુત્સાહી અહેવાલ સાથે…
- વેપાર

રવી મોસમમાં સમયસર ફર્ટિલાઈઝરની ઉપલબ્ધિ માટે ચૌહાણનો અધિકારીઓને નિર્દેશ
નવી દિલ્હીઃ વર્તમાન રવી વાવેતરની મોસમ દરમિયાન ખેડૂતોને સમયસર અને સરળતાપૂર્વક ખાતર અર્થાત્ ફર્ટિલાઈઝરનો પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. તાજેતરમાં સમીક્ષા હેઠળની બેઠક દરમિયાન અધિકારીઓને રસાયણ અને ખાતર મંત્રાલય સાથે નિકટતાપૂર્વક સહયોગ…
- વેપાર

ડૉલર સામે રૂપિયો 13 પૈસા ગબડીને 88.81ના નવાં તળિયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાના એક્સચેન્જના અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો…
- વેપાર

મલયેશિયા પાછળ આયાતી તેલમાં નરમાઈ, સિંગતેલમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 48 રિંગિટ ઘટી આવ્યાના નિર્દેશો ઉપરાંત આજે સપ્તાહના આરંભે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હોવાથી સ્થાનિકમાં આયાતી તેલના ભાવમાં નરમાઈનું વલણ જોવા…









