- વેપાર

ફેડરલના અપેક્ષિત રેટ કટ સાથે સોનામાં વણથંભી તેજી, તહેવારો પૂર્વે ભાવમાં ઘટાડાના અણસાર ન મળતાં સ્થાનિકમાં પ્રીમિયમ 10 મહિનાની ટોચે…
અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 16-17 સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે ખાસ કરીને શ્રમ બજાર અથવા તો રોજગાર ક્ષેત્રની કથળી રહેલી હાલતને ધ્યાનમાં લેતા બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો. તેમ જ શેષ વર્ષ 2025માં બે વખત વ્યાજ…
- વેપાર

વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 11 રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 67 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદ…
- વેપાર

રૂપિયામાં સુધારો આવતા સોનામાં વિશ્વ બજારથી વિપરીત રૂ. 392નો ઘસરકો, ચાંદી રૂ. 900 વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષિતપણે ઘટાડો કર્યો હોવા છતાં ફુગાવાની ઊંચી સપાટીની ચિંતા વ્યક્ત કરી હોવાથી ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની ગતિ ધીમી રહે તેવી શક્યતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ…
- વેપાર

મિડિયમ ગ્રેડની ખાંડમાં માગને ટેકે ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે ખાસ કરીને મિડિયમ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ પ્રબળ રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 12નો સુધારો આવ્યો હતો, જ્યારે સ્મોલ ગ્રેડની…
- વેપાર

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ જોવા મળી હોવા છતાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો તથા અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ…
- વેપાર

જીએસટીના તાર્કિકરણથી સરકાર પર રાજકોષીય ભારણ વધવાની શક્યતા ઓછીઃ ક્રિસિલ
નવી દિલ્હીઃ જીએસટીન દરનાં તાર્કિકરણથી સરકાર પર રાજકોષીય ભારણ વધવાની શક્યતા ઓછી હોવાનું અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે.એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે જીએસટીના દરમાં કરવામાં આવેલી તર્કસંગતતાને કારણે સરકારને ટૂંકા ગાળા માટે અંદાજે રૂ. 48,000 કરોડની ચોખ્ખી…
- નેશનલ

ટ્રેક્ટર પરનાં જીએસટીમાં થનારો ઘટાડો ખેડૂતોને પસાર કરવા ઉત્પાદકોને શિવરાજસિંહ ચૌહાણનો અનુરોઘ
નવી દિલ્હીઃ આગામી 22મી સપ્ટેમ્બરથી ટ્રેક્ટર અને કૃષિ ઈક્વિપમેન્ટ પરનાં જીએસટીનાં દરમાં ઘટાડો થશે જેનો લાભ ખેડૂતોને પસાર કરવા માટે કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ઉત્પાદકોને અનુરોધ કર્યો છે. સરકારનાં આ પગલાં થકી વિવિધ પ્રકારનાં ટ્રેક્ટરના ભાવમાં રૂ. 23,000થી 63,000 સુધીનો…
- વેપાર

વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં જળવાતી પીછેહઠ, સિંગતેલમાં વધુ રૂ. 10 ઘટ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 145 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 41 રિંગિટ ઘટી આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી…
- વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 434ની અને ચાંદીમાં રૂ. 1344ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની સાથે શેષ વર્ષ 2025માં હળવી નાણાનીતિના સંકેત આપ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો…









