- વેપાર

મથકો પાછળ સરસવમાં રૂ. 15ની નરમાઈ, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 17 રિંગિટ વધી આવ્યાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યાં હોવાથી એકમાત્ર સરસવને બાદ કરતાં અન્ય…
- વેપાર

GSTમાં ઘટાડાથી રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોને રૂ. 1.5 લાખ કરોડની બચત થશેઃ પ્રલ્હાદ જોશી
નવી દિલ્હીઃ આજથી જીએસટીના દરમાં ઘટાડો અમલી બની રહ્યો છે ત્યારે નવા અને રિન્યુએબલ એનર્જી ખાતાનાં કેન્દ્રીય પ્રધાન પ્રલ્હાદ જોશીએ જીએસટીના દરમાં ઘટાડાનું મહત્ત્વ દર્શાવતા જણાવ્યું હતું કે આ ઘટાડાને પગલે રિન્યુએબલ એનર્જીમાં રોકાણકર્તાઓને આગામી વર્ષ 2030 સુધીમાં રૂ. 1.5…
- વેપાર

લૉ ગ્રેડ આયર્ન ઑરની નિકાસ પર જકાતઃ ઉદ્યોગનો વિરોધ
નવી દિલ્હીઃ આગામી ઑક્ટોબર મહિનાથી સરકાર લૉ ગ્રેડનાં આયર્ન ઑર (હલકી ગુણવત્તાનાં આયર્ન ઑર) પર 30 ટકા નિકાસ જકાત લાદવાની યોજના ધરાવી રહી છે, ત્યારે ઔદ્યોગિક સંગઠન ઉત્કલ ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી લિ. (યુસીસીઆઈએલ)એ વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું…
- વેપાર

ફાર્મા ક્ષેત્રમાં વપરાતા રસાયણ પર 30 સપ્ટેમ્બર, 2026 સુધી આયાત નિયંત્રણો
નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે ફાર્મા ઉદ્યોગમાં વાપરવામાં આવતા રસાયણોની આયાત પર આગામી 30મી સપ્ટેમ્બર, 2026 સુધી નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાનું એક નોટિફિકેશનમાં જણાવાયું છે. ગઈકાલે મોડી સાંજે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે એટીએસ 8 (4આર-સીઆઈએસ)-1 ડાઈમેથીલિથીલ-6-સાયનોમિથિલ-2…
- વેપાર

ખાદ્યતેલમાં નિરસ વેપારે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી તથા તાજેતરમાં વૈશ્વિક બજારોમાં ઘટાડાતરફી વલણ રહેતું હોવાથી વધુ ભાવઘટાડાના આશાવાદે ટ્રેડરોની લેવાલી માત્ર ખપપૂરતી રહેતા આજે પણ સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ…
- વેપાર

ખાંડમાં નાકા ડિલિવરી ધોરણે સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 10ના સુધારા સાથે રૂ. 3982થી 4060માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે રિટેલ…
- વેપાર

જીએસટીનાં દરમાં અસંગતતાથી કોરૂગેટેડ બોક્સ ઉત્પાદકોનું અસ્તિત્વ જોખમાશે
કોલકાતાઃ તાજેતરમાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલા તાર્કિકરણને પગલે કોરૂગેટેડ બોક્સ ઉત્પાદકોનું ડ્યૂટીનું માળખુ અસંગત થઈ જવાથી અંદાજે 20,000 એમએસએમઈ ધરાવતા પેકિંગ સેગ્મેન્ટનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જવાની ચિંતા ઔદ્યોગિક સંગઠને વ્યક્ત કરી છે. જીએસટીનાં દરોમાં કરવામાં આવેલા તાર્કિકરણમાં કોરૂગેટેડ પેપર બોર્ડ…
- વેપાર

વિદેશી હૂંડિયામણની અનામતમાં 4.698 અબજનો ઉછાળો…
મુંબઈઃ ગત 12મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણની અનામત 4.698 અબજ ડૉલર વધીને 702.966 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 4.038 અબજ ડૉલર વધીને 698.268 અબજ ડૉલરની…







