- વેપાર
દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ
1થી 10 ઑક્ટોબરમાં મલયેશિયાની પામતેલની નિકાસ 9.86 ટકા વધી(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી થતી આયાત સામે અતિરિક્ત 100 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરતાં શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 98 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે…
- વેપાર
સોયાબીનના ઉત્પાદનમાં 20.5 લાખ ટનનો ઘટાડો થવાની શક્યતાઃ ઉદ્યોગ
ઈન્દોરઃ ખેડૂતોમાં પીળા સોના તરીકે ઓળખાતા સોયાબીનનો પાક અથવા તો ઉત્પાદન 20.5 લાખ ટન ઘટીને 105.36 લાખ ટનની સપાટીએ રહે તેવી શક્યતા ઔદ્યોગિક સંગઠને વ્યક્ત કરી છે.એકંદરે પ્રતિકૂળ હવામાન, વાવેતર વિસ્તારમાં તથા ઉત્પાદકતામાં ઘટાડો થવાને કારણે સોયાબીનના પાકના અંદાજમાં ઘટાડો…
- વેપાર
ફાર્મા અને બૅન્કિંગ શૅરોમાં લેવાલીને ટેકે સેન્સેક્સમાં 329 પૉઈન્ટની અને નિફ્ટીમાં 103 પૉઈન્ટની તેજી…
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 459.20 કરોડની ચોખ્ખી લેવાલી(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક સ્તરે ખાસ કરીને ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝ ફાયરનાં પહેલા તબક્કા માટે સહમતી થવાના નિર્દેશો અને ભારત તથા અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં…
- વેપાર
સપ્ટેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોનાં આંતરપ્રવાહમાં નવ ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ નવ ટકા ઘટીને રૂ. 30,421 કરોડની સપાટીએ રહ્યો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. એસોસિયેશનનાં જણાવ્યાનુસાર આ સાથે જ સતત બીજા મહિનામાં…
- વેપાર
વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું તૈયાર કરોઃ નીતિ આયોગ…
નવી દિલ્હીઃ વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું પ્રસ્થાપિત કરવા માટે તાજેતરમાં નીતિ આયોગે અનુરોધ કર્યો છે, જેમાં મુખ્યત્વે સ્વૈચ્છિક પાલન, પારદર્શિતા અને ન્યાયીતાનો સમાવેશ થાય છે.આયોગે તૈયાર કરેલા વર્કિંગ પેપર `ટુવર્ડસ ઈન્ડિયાસ ટૅક્સ ટ્રાન્સફોર્મેશનઃ ડિસ્ક્રિમિનેશન ઍન્ડ ટ્રસ્ટ બેઝ્ડ…
- વેપાર
સપ્ટેમ્બરમાં વરસાદને કારણે કૉલ ઈન્ડિયાનું ઉત્પાદન ઘટ્યુંઃ રેડ્ડી
નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં વરસાદને કારણે ખનન પ્રવૃત્તિમાં વિક્ષેપ થવાથી ખાનગી ક્ષેત્રની કોલસાની ઉત્પાદક કંપની કૉલ ઈન્ડિયા લિ.નાં કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ દેશમાં કોલસાની કોઈ અછત ન હોવાનું કોલસા અને ખનન ખાતાના પ્રધાન જી કિશન રેડ્ડીએ આજે…
- વેપાર
ચા ઉદ્યોગમાં બેવડું માળખું સક્ષમ હોવું જોઈએઃ આસામ ચીફ સક્રેટરી
કોલકાતાઃ ચા ઉદ્યોગમાં હાલનું બેવડુ માળખું નાના અને મોટા સંગઠિત ઉત્પાદકો માટે લાંબા સમયગાળા સુધી ચાલે તેવું સક્ષમ હોવું જોઈએ એમ આસામના ચીફ સેક્રેટરી રવિ કોટાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આસામ દેશનું સૌથી મોટું ચા ઉત્પાદક રાજ્ય…