- વેપાર

વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં ઉત્પાદન 18.6 ટકા વધુ રહેવાની શક્યતાઃ ઈસ્મા
નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન આગલી મોસમના 2.61 કરોડ ટન સામે 18.58 ટકા વધીને 3.095 કરોડ ટન આસપાસ રહે તેવી શક્યતા ઔદ્યોગિક સંગઠન ઈન્ડિયન સુગર ઍન્ડ બાયોએનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)એ…
- વેપાર

ખાંડમાં ગુણવત્તાનુસાર મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3740થી 3770માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત…
- વેપાર

ઈક્વિટી માર્કેટમાં રિબાઉન્ડ અને ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયો 23 પૈસા ઊંચકાયો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા સાથે ટ્રેડ ડીલ અંગે પ્રગતિ થઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ઘટ્યા મથાળેથી રિબાઉન્ડ જોવા મળ્યું હોવાથી ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 23 પૈસા ઊંચકાઈને 88.50ની સપાટીએ બંધ રહ્યો હોવાનું…
- વેપાર

ઑક્ટોબરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનાં આંતરપ્રવાહમાં 19 ટકાનો ઘટાડો…
નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની સ્કીમમાં ચોખ્ખો આંતરપ્રવાહ 19 ટકા ઘટીને રૂ. 24,690 કરોડની સપાટીએ રહેવાની સાથે સતત ત્રીજા મહિનામાં ઘટાડો જોવા મળ્યો હોવાનું ઔદ્યોગિક સંસ્થાએ એક યાદીમાં જણાવ્યું છે.સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)એ રિટેલ રોકાણકારોનું પસંદગીનું સાધન…
- વેપાર

વર્ષ 2025-26ની મોસમ માટે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી, મોલાસીસ પરની ડ્યૂટી દૂર કરવામાં આવી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમ માટે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હોવાનું ખાદ્યાન્ન ખાતાના પ્રધાન પ્રલ્હાદ જોશીએ આજે ઝણાવ્યું હતું. વધુમાં કેન્દ્રીય અનાજ મંત્રાલયે મોલાસીસ પરની 50 ટકા નિકાસ જકાત…
- શેર બજાર

સપ્તાહ દરમિયાન ટોચની 10 કંપનીઓ પૈકી સાત કંપનીઓના માર્કેટકેપમાં રૂ. 88,635 કરોડનું ધોવાણ, એરટેલ, ટીસીએસ મોખરે
નવી દિલ્હીઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત સપ્તાહના કામકાજનાં માત્ર ચાર સત્રમાં બજારનો અન્ડરટોન નરમ રહ્યો હોવાથી ટોચની 10 કંપનીઓના માર્કેટકેપમાં રૂ. 88,635.28 કરોડનું ધોવાણ થયું હતું, જેમાં એરટેલ અને ટીસીએસ મોખરે રહ્યા હતા.ગત બુધવારે ગુરુ નાનક જયંતીની જાહેર રજાને કારણે…
- વેપાર

સુઝુકી મોટર ગુજરાતનાં મારુતિ સુઝુકી ઈન્ડિયા સાથેના મર્જરને એનસીએલટીની મંજૂરી…
નવી દિલ્હીઃ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)એ મારુતી સુઝુકી ગુજરાતને તેની મૂળ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.માં મર્જર કરવા માટે મંજૂરી આપી છે. તાજેતરમાં નવી દિલ્હીની એનસીએલટીનાં બે પ્રિન્સિપાલ સભ્યોની બૅન્ચે સુઝુકી મોટર ગુજરાત પ્રા.લિ. (ટ્રાન્સફરર કંપની)એને મારુતિ સુઝુકી ઈન્ડિયા…
- વેપાર

નવેમ્બરમાં અત્યાર સુધીમાં એફપીઆઈની રૂ. 12,569 કરોડની ચોખ્ખી વેચવાલી
નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી સાધારણ અટક્યા બાદ પુનઃ નવેમ્બર મહિનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા વેચવાલીનું દબાણ વધ્યું હતું અને અત્યાર સુધીમાં તેઓની ઈક્વિટીમાં રૂ. 12,569 કરોડની ચોખ્ખી વેચવાલી રહી છે. ડિપોઝિટરીઝની…
- વેપાર

ફુગાવાના ડેટા, બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામો અને વિશ્વ બજારનાં વલણ પર સ્થાનિક બજાર પર અસર જોવા મળશે
નવી દિલ્હીઃ આગામી સપ્તાહ દરમિયાન જાહેર થનારા સ્થાનિક રિટેલ અને જથ્થાબંધ ફુગાવાના ડેટા, શેષ કંપનીઓના જાહેર થનારા બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામો અને વૈશ્વિક બજારનાં વલણ અનુસાર સ્થાનિક બજાર પર અસર જોવા મળે એવું વિશ્લેષકોનું માનવું છે. જોકે, આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય…
- નેશનલ

ચા ઉદ્યોગને અન્ન સલામતીનાં ધોરણોના અસરકારક અમલ માટે ટી બોર્ડની હાકલ
કોલકતાઃ સ્થાનિક ચા ઉદ્યોગને લાંબા સમયગાળા માટે ટકાઉપણું પ્રાપ્ત કરવા માટે તાજેતરમાં ટી બોર્ડે ઉદ્યોગને અન્ન સલામતી અથવા તો ખાદ્ય સુરક્ષાનાં ધારાધોરણોનો અસરકારક રીતે અમલ કરવાની હાકલ કરી છે. ટી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પ્લાન્ટ પ્રોટેક્શન કૉડ (પીપીસી)માં…









