- વેપાર
ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડોઃ જીટીઆરઆઈ
નવી દિલ્હીઃ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારતથી થતી આયાત સામે લાદેલા ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે અને અમેરિકાની બજારમાં સ્થાનિક ઉત્પાદનો સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યા હોવાનું થિન્ક ટૅન્ક જીટીઆરઆઈ (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ)એ એક અહેવાલમાં જણાવ્યું છે.ગત ઑગસ્ટ…
- વેપાર
વર્ષ 2025-26ની મોસમ માટે સરકારે 11.9 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો
નવી દિલ્હીઃ આગામી વર્ષ 2025-26ની માર્કેટિંગ મોસમ (જુલાઈ-જૂન) માટે સરકારે ઘઉંનાં ઉત્પાદનનો અંદાજ આગલી મોસમનાં 11.5 કરોડ ટનના અંદાજ સામે 3.47 ટકા વધારીને 11.9 કરોડ ટન થવાનો અંદાજ મૂક્યો છે. જોકે, વાસ્તવિક ઉત્પાદન 11.75 કરોડ ટન રહ્યું હોવાનું કૃષિ મંત્રાલયે…
- વેપાર
આયાતી તેલમાં મિશ્ર વલણ, કામકાજો નિરસ
મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે સાધારણ નવ સેન્ટનો સુધારો આવ્યાના અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં નવ રિંગિટ ઘટી આવ્યાના નિર્દેશો હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ તેમ જ હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ…
- વેપાર
સ્મોલ ગે્રડની ખાંડમાં માગ અને ગુણવત્તાનુસાર મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3890માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં માગ અને માલની ગુણવત્તાને…
- વેપાર
ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ઊંચકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાએ ભારતથી થતી આયત સામે ઊંચા ટૅરિફને ધ્યાનમાં લેતા આજથી શરૂ થયેલી બે દિવસીય વેપાર વાટાઘાટોમાં ઉકેલ આવે તેવા આશાવાદ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા…
- વેપાર
સ્વદેશી ચીજોઃ આયાત નિર્ભરતા ઘટાડવા સરકાર ટૂંક સમયમાં અંદાજે 100 ચીજોની યાદી જાહેર કરશે
નવી દિલ્હીઃ હાલમાં દેશ સ્વદેશી ચીજોને પ્રોત્સાહિત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હોવાથી સરકાર ટૂંક સમયમાં જે ચીજોમાં આપણે આયાતનિર્ભર છીએ તેવી રસાયણ અને પ્લાસ્ટિક સહિતની અંદાજે 100 ચીજોની યાદી જાહેર કરશે, જેથી સ્થાનિક ઉદ્યોગ તેની ક્ષમતાનું વિસ્તરણ કરે…
- વેપાર
જીએસટીમાં ફેરફારને પ્રદર્શિત કરવા અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરવા વાણિજ્ય મંત્રાલયનો રિટેલ ચેઈનને અનુરોધ
નવી દિલ્હીઃ જીએસટીનાં દરોનું તાર્કિકરણને કારણે ઉત્પાદનોમાં થયેલા ભાવમાં સુધારાને મુખ્ય રીતે પ્રદર્શિત કરવાની સાથે ડિસ્કાઉન્ટની જાહેરાત કરવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રિટેલ ચેઈનને જણાવ્યું છે. અત્રે રિટેલર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ…
- વેપાર
ઑગસ્ટમાં વનસ્પતિ તેલની આયાત સાત ટકા વધી
નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં વનસ્પતિ તેલની આયાત ઑગસ્ટ, 2024નાં 15.63 લાખ ટન સામે સાત ટકા વધીને 16.77 લાખ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. જોકે, સરકારે…