- વેપાર
જીએસટીમાં કાપ, ઈ-કોમર્સ પ્લેટફોર્મનાં ભાવઘટાડા પર કેન્દ્રની ચાંપતી નજર
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ ક્નઝ્યુમર ગૂડ્સ) ચીજો પરનાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલો ઘટાડો ગ્રાહકોને પસાર કરવામાં આવે છે કે નહીં તેનાં પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર રાખી રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. કેટલાંક ઈ-કોમર્સ પ્લેટફોર્મ…
- વેપાર
મજબૂત સ્થાનિક માગને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પીએ 6.5 ટકા વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખ્યો
નવી દિલ્હીઃ આ વર્ષે દેશમાં સારા ચોમાસાની સાથે માગ પણ મજબૂત રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પી (સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સ) ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ માટે મૂકેલા 6.50 ટકા જીડીપીના અંદાજને જાળવી રાખ્યો છે.વધુમાં રિઝર્વ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષ…
- નેશનલ
હરિયાણામાં ડાંગરની પ્રાપ્તિ પ્રક્રિયાનો વહેલાસર આરંભ
કુરુક્ષેત્રઃ હરિયાણામાં ડાંગરની પ્રાપ્તિ પ્રક્રિયાનો આરંભ પહેલી ઑક્ટોબરથી શરૂ થનાર હતો, પરંતુ ખેડૂતોના હિતને ધ્યાનમાં લેતા ગત તા. 22 સપ્ટેમ્બરનાં રોજ હરિયાણાનાં મુખ્ય પ્રધાન નાયબ સિંઘ સેઈનીએ લાડવા ગે્રઈન માર્કેટથી પ્રાપ્તિ પ્રક્રિયાનો શુભારંભ કર્યો હતો. મંડીમાં પ્રાપ્તિ પ્રક્રિયાની સુવિધાઓની સમીક્ષા…
- વેપાર
વર્ષ 2025-26ની ખરીફ મોસમમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 17.139 કરોડ ટન કરતાં વધશેઃ કૃષિ કમિશનર
નવી દિલ્હીઃ વર્તમાન વર્ષ 2025-26ની ખરીફ મોસમમાં વાવેતર વિસ્તારમાં વધારો અને વરસાદ પણ સાનુકૂળ રહેતાં ખાદ્યાન્નનું ઉત્પાદન લક્ષ્યાંકિત 17.139 કરોડ ટનની સપાટી પાર કરી જાય તેવી શક્યતા કૃષિ કમિશનર પી કે સિંઘે વ્યક્ત કરી છે. વર્તમાન ખરીફ મોસમમાં તેલીબિયાં અને…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં મર્યાદિત કામકાજે નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10નો ઘટાડો આવ્યો હતો, જ્યારે…
- વેપાર
એચવનબી વિઝાની ફીમાં વધારોઃ રૂપિયો 12 પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ અમેરિકાએ વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો હોવાથી ભારતના રેમિટન્સ પર માઠી અસર થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે 12 પૈસા ગબડીને 88.28ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય…
- વેપાર
મથકો પાછળ સરસવમાં રૂ. 15ની નરમાઈ, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 17 રિંગિટ વધી આવ્યાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યાં હોવાથી એકમાત્ર સરસવને બાદ કરતાં અન્ય…
- વેપાર
GSTમાં ઘટાડાથી રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોને રૂ. 1.5 લાખ કરોડની બચત થશેઃ પ્રલ્હાદ જોશી
નવી દિલ્હીઃ આજથી જીએસટીના દરમાં ઘટાડો અમલી બની રહ્યો છે ત્યારે નવા અને રિન્યુએબલ એનર્જી ખાતાનાં કેન્દ્રીય પ્રધાન પ્રલ્હાદ જોશીએ જીએસટીના દરમાં ઘટાડાનું મહત્ત્વ દર્શાવતા જણાવ્યું હતું કે આ ઘટાડાને પગલે રિન્યુએબલ એનર્જીમાં રોકાણકર્તાઓને આગામી વર્ષ 2030 સુધીમાં રૂ. 1.5…