- વેપાર
મલયેશિયા પાછળ દેશી-આયાતી તેલમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં આજે 102 રિંગિટનો કડાકો બોલાઈ ગયાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ એકમાત્ર સિંગતેલમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ દેશી-આયાતી તેલના ભાવમાં 10 કિલોદીઠ…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં માગ અને ગુણવત્તાલક્ષી રૂ. 12થી 20નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3860થી 3900માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડમાં…
- આમચી મુંબઈ
ડૉલર સામે રૂપિયો 44 પૈસા ખાબકીને 88.73નાં નવાં તળિયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ અમેરિકાએ નવાં એચવન બી વિઝાની ફી વધારીને એક લાખ ડૉલર કરી હોવાથી ભારતીય આઈટી સર્વિસીસ કંપનીઓ પર માઠી અસર પડવાની સાથે દેશનાં રેમિટન્સ પર તેની પ્રતિકૂળ અસર પડે તેમ હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં…
- વેપાર
જીએસટીમાં કાપ, ઈ-કોમર્સ પ્લેટફોર્મનાં ભાવઘટાડા પર કેન્દ્રની ચાંપતી નજર
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ ક્નઝ્યુમર ગૂડ્સ) ચીજો પરનાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલો ઘટાડો ગ્રાહકોને પસાર કરવામાં આવે છે કે નહીં તેનાં પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર રાખી રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. કેટલાંક ઈ-કોમર્સ પ્લેટફોર્મ…
- વેપાર
મજબૂત સ્થાનિક માગને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પીએ 6.5 ટકા વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખ્યો
નવી દિલ્હીઃ આ વર્ષે દેશમાં સારા ચોમાસાની સાથે માગ પણ મજબૂત રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પી (સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સ) ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ માટે મૂકેલા 6.50 ટકા જીડીપીના અંદાજને જાળવી રાખ્યો છે.વધુમાં રિઝર્વ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષ…
- નેશનલ
હરિયાણામાં ડાંગરની પ્રાપ્તિ પ્રક્રિયાનો વહેલાસર આરંભ
કુરુક્ષેત્રઃ હરિયાણામાં ડાંગરની પ્રાપ્તિ પ્રક્રિયાનો આરંભ પહેલી ઑક્ટોબરથી શરૂ થનાર હતો, પરંતુ ખેડૂતોના હિતને ધ્યાનમાં લેતા ગત તા. 22 સપ્ટેમ્બરનાં રોજ હરિયાણાનાં મુખ્ય પ્રધાન નાયબ સિંઘ સેઈનીએ લાડવા ગે્રઈન માર્કેટથી પ્રાપ્તિ પ્રક્રિયાનો શુભારંભ કર્યો હતો. મંડીમાં પ્રાપ્તિ પ્રક્રિયાની સુવિધાઓની સમીક્ષા…
- વેપાર
વર્ષ 2025-26ની ખરીફ મોસમમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 17.139 કરોડ ટન કરતાં વધશેઃ કૃષિ કમિશનર
નવી દિલ્હીઃ વર્તમાન વર્ષ 2025-26ની ખરીફ મોસમમાં વાવેતર વિસ્તારમાં વધારો અને વરસાદ પણ સાનુકૂળ રહેતાં ખાદ્યાન્નનું ઉત્પાદન લક્ષ્યાંકિત 17.139 કરોડ ટનની સપાટી પાર કરી જાય તેવી શક્યતા કૃષિ કમિશનર પી કે સિંઘે વ્યક્ત કરી છે. વર્તમાન ખરીફ મોસમમાં તેલીબિયાં અને…