- આપણું ગુજરાત
સતાધાર વિવાદમાં હવે પોલીસ તપાસ શરૂ; સાધુ સંતોનું વિજયબાપુને સમર્થન
વિસાવદર: જુનાગઢના વિસાવદર તાલુકામાં આવેલી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર વિવાદમાં ઘેરાયું છે. જગ્યાના વર્તમાન ગાદીપતિ વિજયબાપુના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ અંગે અરજી કરતા ભારે વિવાદ ઉભો થયો છે. નીતિનભાઈ દ્વારા કરવામાં આવેલી અરજીની…
- રાશિફળ
આજનું રાશિફળ (14-12-24): મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લઈને આવશે સફળતા, ખુશી અને…
મેષ રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં આજે દિવસ સારો રહેશે. આજે આર્થિક બાબતોમાં તમે યોજના બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. આજે તમને કોઈની વાત ખરાબ લાગી શકે છે, પણ તમે કોઈને કંઈ કહેશો નહીં.…
- નેશનલ
EVM વેરિફિકેશનની અરજી એપ્રિલમાં ચુકાદો આપનારી બેંચ સમક્ષ જવી જોઇએઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો(ઇવીએમ)ની ચકાસણી માટે નીતિ રચવાની માંગ કરતી અરજી એ જ બેંચ સમક્ષ જવી જોઇએ જેણે એપ્રિલમાં જૂના પેપર બેલેટને પાછા લાવવાની માંગને ફગાવીને નિર્ણય સંભળાવ્યો હતો. આ વાત સુપ્રીમ કોર્ટે આજે જણાવી હતી.જ્યારે ઇવીએમ અંગેની અરજી…
- નેશનલ
હાઈ-વે હોય કે એરપોર્ટ કે પછી રેલવેઃ સરકારે કેટલું કર્યું રોકાણ, જાણો સરકારી આંકડા?
નવી દિલ્હીઃ દેશમાં રોડ, રેલ અને એરપોર્ટ સેક્ટરને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર બુલેટવેગે કામ કરી રહ્યું છે તેની સાથે કરોડો રુપિયાના ખર્ચા કરી રહી છે. દેશના મૂળભૂત માળખાને મજબૂત કરવાથી સીધો ફાયદો જાહેર જનતાને થયો છે. પીએમ મોદી…
- સ્પેશિયલ ફિચર્સ
હવે પશુઓને ચરાવશે AI રોબોથી બનેલો ગોવાળ!
કોઈપણ ઋતુ હોઇ, કેવી પણ પરિસ્થિતિ હોય એક પશુપાલક કે માલધારીને હંમેશા તેના પશુને ચરવા લઈ જવાની ચિંતા રહે. આ માટે પશુપાલકો હંમેશા વન-વગડા અને ખેતરોમાં પશુઓને લઈને ફર્યા કરે છે. જો પશુઓની સંખ્યા વધુ હોય તો તેના માટે ઘણા…
- મનોરંજન
Poonam Pandeyએ કહ્યું મારું કામ આવડતમાં, નહીં કે કપડામાં, કેમ?
મુંબઈઃ બોલ્ડ અભિનેત્રીની યાદીમાં એક કરતા અનેક મોડલ અને અભિનેત્રીના નામ લેવામાં આવે છે, પરંતુ પૂનમ પાંડેનું નામ કદાચ લઈ શકાય. વાસ્તવમાં પૂનમ પાંડેને કોઈ ઓળખ આપવાની જરુરિયાત નથી. પૂનમ પાંડેના દેશ અને દુનિયામાં તેના ઘણા ચાહકો છે, જેઓ તેના…
- મહારાષ્ટ્ર
પરભણીમાં તોડફોડ-હિંસા: ત્રણ કેસ, ૫૧ જણની ધરપકડ
છત્રપતિ સંભાજીનગર: પરભણીમાં બંધારણની પ્રતિકૃતિની તોડફોડને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો પ્રકરણે અત્યાર સુધી ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે ઓછામાં ઓછા ૫૧ જણની ધરપકડ કરાઇ છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.પરભણી રેલવે સ્ટેશનની બહાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્મારકની બાજુમાં…
- આમચી મુંબઈ
શિવસેના મહાયુતિ ગઠબંધન સાથે મળીને મુંબઈ મનપાની ચૂંટણી લડશે એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના મહાયુતિના ઘટકપક્ષ તરીકે આવતા વર્ષે યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મનપા) ની ચૂંટણી લડશે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું.મુંબઈ મનપાના ભૂતપૂર્વ કોર્પોરેટરો, પાર્ટીના વિધાનસભ્યો, સાંસદો અને પદાધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 15 ડિસેમ્બરે: નાગપુરમાં થશે શપથ ગ્રહણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 15 ડિસેમ્બરે કરવામાં આવશે. આ વ્યૂહાત્મક પગલું રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર પહેલા લેવામાં આવ્યું છે, જે 16 ડિસેમ્બરે મહારાષ્ટ્રની બીજી રાજધાની નાગપુરમાં શરૂ થવાનું છે. નવા પ્રધાનોનો શપથ ગ્રહણ સમારોહ…
- નેશનલ
પ્રયાગરાજમાં પીએમ મોદીએ મહાકુંભ માટે કરી પૂજા, જુઓ તસવીરો
Maha Kumbh 2025: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને સંગમ તટ પર પૂજા કરી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ મહાકુંભ 2025 માટે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ…