- આમચી મુંબઈ
ખાતાની ફાળવણી થઈ ગઈ! શિંદેએ રાત્રે ફડણવીસને લિસ્ટ મોકલ્યું, પણ ગૃહ ભાજપને જ, શિવસેનાનું મહત્વનું ખાતું એનસીપીને?
મુંબઈ: કેબિનેટ વિસ્તરણમાં શપથ લીધા બાદ ત્રણેય પક્ષોના 42 પ્રધાનોના નામ પર મહોર લગાવવામાં આવી હતી. બે દિવસની રાહ જોયા બાદ ખાતાની ફાળવણી પણ નક્કી કરી નાખવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને…
- રાશિફળ
આજનું રાશિફળ (19-12-24): મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં મળશે મનચાહી સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે જો લાંબા સમયથી તમારો કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો હશે તો તેમાં પણ તમને જિત મળી રહી છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ના દેખાડવી જોઈએ, નહીં તો…
- ટોપ ન્યૂઝ
આંબેડકર મુદ્દે અમિત શાહે કૉંગ્રેસને આડેહાથ લીધી, ખડગેને પણ આપી સલાહ
નવી દિલ્હીઃ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Union Home Minister Amit Shah) ભાષણ બાદ વિપક્ષ સતત ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના (Dr Babasaheb Ambedkar) મુદ્દે અમિત શાહની માફીની માંગ કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું…
- ટોપ ન્યૂઝ
બ્રિટનમાં પ્રેમિકાની કરી હત્યા ને હવે સુરત જેલમાં સજા કાપશે, જાણો ચોંકાવનારો કેસ?
સુરતઃ ભારત સરકાર વિદેશમાં ગુના આચરનારા ભારતીય નાગરિકોને પરત લાવવા સતત કોશિશ કરી રહ્યું છે. જોકે હજુ સુધી વિજય માલ્યા, લલિત મોદી જેવા ગુનેગારોને ભારત લાવવામાં સફળતા મળતી નથી ત્યારે તાજેતરમાં ચોંકાવનારો કેસ જાણવા મળ્યો છે, જેમાં એક ભારતીય નાગરિકનું…
- આપણું ગુજરાત
ગુજરાતમાંથી નવું વર્ષ દીવમાં ઉજવવા જતાં પહેલાં વાંચી લો આ સમાચાર, નહીંતર…
દીવઃ 31 ડિસેમ્બરને હવે ગણતરીઓ બાકી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા નશીલા તેમજ માદક પદાર્થોનું વેચાણ અને સેવન કરતાં લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતીઓ માટે નવા વર્ષની ઉજવણી માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રથમ…
- આપણું ગુજરાત
ગોધરામાંથી એટીએસે બે શંકમંદોને ઝડપ્યા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ગોધરાઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી શંકાસ્પદ ગતિવિધિઓનું પ્રમાણ વધ્યું છે. પંચમહાલના ગોધરામામાં વહેલી સવારથી ગુજરાત ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં એટીએસએ 25 દિવસ પાકિસ્તાનમાં રોકાયેલા બે શખ્સની અટકાયત કરી હતી. જે બાદ તેમને એસપી…
- સ્પોર્ટસ
અશ્વિન અને કુંબલેની નિવૃત્તિ વચ્ચેના અનોખા યોગ જાણવા જેવા છે…
નવી દિલ્હીઃ ઑફ-સ્પિન ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિન બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો. તે ટેસ્ટ-ક્રિકેટમાં 500-પ્લસ વિકેટ લેનાર અનિલ કુંબલે પછીનો બીજો ભારતીય સ્પિનર છે. કુંબલેની 619 વિકેટ સામે અશ્વિનની 537 વિકેટ છે. તેમની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ વચ્ચે કેટલાક રસપ્રદ યોગાનુયોગ છે.અશ્વિને બોર્ડર-ગાવસકર…
- આમચી મુંબઈ
એલિફન્ટા જતી ફેરી ઉરણ નજીક દરિયામાં ઊંધી વળી
મુંબઈ: ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી ફેરી બુધવારે ઉરણ નજીક દરિયામાં ઊંધી વળી ગઇ હતી. ફેરીમાં 30થી વધુ પ્રવાસી હતા, એવી પ્રાથમિક માહિતી છે.નીલકમલ નામની બોટ ઉરણ, કારંજા ખાતે દરિયામાં ઊંધી વળી ગઇ હતી. બનાવની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન…
- આમચી મુંબઈ
Kurla Killer Bus Accident: ડ્રાઈવરના મેડિકલ ટેસ્ટના રિપોર્ટ જાણી લો
મુંબઈ: કુર્લા બેસ્ટ અકસ્માતમાં બસ ડ્રાઇવર સંજય મોરેના મેડિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેને કોઇ પણ પ્રકારની માનસિક બીમારી નથી તથા અકસ્માતના સમયે તેણે દારૂ પણ પીધો નહોતો, એમ પોલીસે આજે જણાવ્યું હતું.નવમી ડિસેમ્બરે કુર્લા વિસ્તારમાં બેસ્ટ દ્વારા ભાડેથી…