- રાશિફળ
ગ્રહોના સેનાપતિ કરશે ગોચર, ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં નવે નવ ગ્રહની વિવિધ ખાસિયત વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે અને આ ગ્રહો સમયાંતરે ગોચર કરે જેની વિવિધ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આવા જ ગ્રહોના સેનાપતિ શુક્ર ટૂંક સમયમાં નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે,…
- આમચી મુંબઈ
લોકસભામાં રવિન્દ્ર વાયકરની જીતને રદ કરવાની અમોલ કીર્તિકરની અરજી હાઇ કોર્ટે ફગાવી
મુંબઈ: લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં શિવસેનાના નેતા રવિન્દ્ર વાયકરના થયેલા વિજયને પડકારતી શિવસેના-યુબીટીના નેતા અમોલ કીર્તિકર દ્વારા કરાયેલી અરજીને બૉમ્બે હાઇ કોર્ટે આજે ફગાવી દીધી હતી.કીર્તિકરે પોતાની અરજીમાં માગણી કરી હતી કે હાઇ કોર્ટ દ્વારા વાયકરની મુંબઈ ઉત્તર-પશ્ચિમ મતક્ષેત્ર તરફથી લડાયેલી ચૂંટણીને…
- આપણું ગુજરાત
અમદવાદમાં યુવકની માથું કપાયેલી લાશ મળી, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલસો થયો
અમદાવાદ: ગત રવિવારે અમદાવાદમાં હત્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસને અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી એક યુવકની ગળું કાપેલી લાશ મળી આવી હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને તુરંત તપાસ શરૂ કરી. પોલીસ તાપસમાં હત્યાના…
- સ્પોર્ટસ
વિરાટ શું અનુષ્કા અને બાળકો સાથે ભારત છોડવાના પ્લાનિંગમાં છે? નવું ઘર ક્યાં હશે?
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને પત્ની અનુષ્કાને લઈને મોટી વાત બહાર આવી રહી છે. એક અહેવાલ મુજબ વિરાટ-અનુષ્કા તેમના બાળકોને લઈને ભારત છોડવાના પ્લાનિંગમાં હોવાનું મનાય છે.વિરાટ કોહલી હાલમાં તો ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે જેમાં તે મોટા ભાગે સારું નથી રમી…
- આપણું ગુજરાત
ગુજરાતનું નલિયા ૫.૭ ડિગ્રી સે.સાથે બરફગોળો: યુક્રેનની રાજધાની કીવ જેટલી જ ઠંડી
ભુજઃ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલી હાડ થીજાવતી ઠંડીના મારથી જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે ત્યારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ફ્રીઝીંગ કોલ્ડવેવની પરિસ્થિતિ ઉભી થઇ રહી હોય તેમ આજે લઘુતમ તાપમાન ૫.૭ ડિગ્રી સે.પર…
- આપણું ગુજરાત
સુરતમાં બ્રેઈનડેડ વ્યક્તિના મૃત્યુ બાદ સાત લોકોને આપ્યું જીવતદાન
સુરત: અંગદાનનું મહત્વ હવે ધીમે ધીમે લોકોમાં સમજાતું થઈ ગયું છે અને તેનાથી અનેક લોકોના જીવનમાં પરીવર્તન પણ આવ્યા છે. ગઇકાલે સુરતમાં બ્રેઈન ડેડ વ્યક્તિના હૃદય, કિડની, લીવર અને આંખોનું દાન કરીને સાત લોકોને નવજીવન બક્ષ્યુ છે. શહેરના કતારગામની વિશાલનગર…
- ઇન્ટરનેશનલ
શું મ્યાનમારની અરાકાન આર્મી બાંગ્લાદેશની અંદર 270 કિમી સુધી ઘૂસી ગઈ? સત્ય જાણો
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારોના અહેવાલો તો રોજના થઇ ગયા છે. બાંગ્લાદેશની સરકાર બૌદ્ધો અને હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારોથી વાકેફ છે, પણ તેણે તેમની સુરક્ષાની ક્યારેય પરવા કરી નથી. દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે જેણે બાંગ્લાદેશ માટે…
- નેશનલ
Mahakumbh 2025: મધ્ય રેલવેએ પણ કુંભ સ્પેશિયલ ટ્રેનની કરી જાહેરાત
મુંબઈઃ મહાકુંભ નિમિત્તે પશ્ચિમ રેલવેના માફક હવે મધ્ય રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ કુંભમેળામાં પહોંચે છે. આ વર્ષે 13 જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ ખાતે…