- રાશિફળ
30 વર્ષ બાદ શનિ અને બુધ બનાવશે શુભ સંયોગ, ત્રણ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…
નવા વર્ષની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2025માં ન્યાયના દેવતા કહેવાતા શનિ અને ગ્રહોના રાજકુમાર બુધનું એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ…
- આમચી મુંબઈ
માહિમ મેળો અચાનક બંધ કરવાનો આદેશ બોમ્બે હાઇ કોર્ટે રદ કર્યો
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે માહિમ મેળાને બે દિવસ વહેલો બંધ કરવાના મુંબઈ પોલીસના આદેશને ફગાવી દીધો હતો. આ મેળાનું આયોજન દર વર્ષે ઉર્સ નિમિત્તે કરવામાં આવે છે અને આ વર્ષે તે 16 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલશે.મુંબઈ પોલીસે સોમવારે રાત્રે…
- ટોપ ન્યૂઝ
Horrific Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં 40થી વધુ પ્રવાસીનાં મોત, પાઈલટે શા માટે કરી ઈમર્જન્સી લેન્ડિંગની રિક્વેસ્ટ
નવી દિલ્હી: આજે બુધવારે કઝાખસ્તાનના અક્તાઉ શહેરની નજીક અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ધરાશયી થયું (Kazakhstan plane crash) હતું. કઝાખસ્તાનની ઈમરજન્સી મીનીસ્ટ્રી જણવ્યા અનુસાર પ્લેનમાં 72 લોકો સવાર હતાં, પ્રાથમિક અહેવાલો મુજબ 40 વધુ મુસાફરોના મોત થયા છે. અહેવાલ મુજબ ક્રેશમાં 25થી…
- ભરુચ
Vadodara માં ભરૂચ રેપ પીડિતાના અવસાન બાદ ભાજપના સાંસદ વિરુદ્ધ પોસ્ટર વોર, પૂછ્યો આ સવાલ
વડોદરા : ગુજરાતના ભરૂચમાં દુષ્કર્મની ક્રૂરતાનો ભોગ બનેલી 10 વર્ષની માસૂમ બાળકીના મોત બાદ વડોદરામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં વડોદરાના(Vadodara)સાંસદ ડો.હેમાંગ જોષી વિરુદ્ધ વડોદરામાં પોસ્ટર વોર છેડાયું છે. વડોદરામાં રિવોલ્યુશનરી આર્મી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું…
- રાશિફળ
આજનું રાશિફળ (25-12-24): વૃષભ, મિથુન અને ધન રાશિના જાતકોને આજે મળશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમને કોઈ શારીરિક સમસ્યા સતાવી શકે છે. બિઝનેસમાં થઈ રહેલાં નુકસાનને કારણે તમે થોડા ચિંતિત રહેશો અને એને માટે તમે લોન વગેરે માટે પ્રયાસ કરશો. તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન…
- આમચી મુંબઈ
થાણેમાં જ્વેલર્સ દુકાનમાં ચોરી કરનારી સુરતી ગૅન્ગ 72 કલાકમાં પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણેના જાણીતા વામન શંકર મરાઠે જ્વેલર્સ દુકાનમાંથી અંદાજે 29 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવા પ્રકરણે થાણે પોલીસે સુરતી ગૅન્ગને પકડી પાડી હતી.થાણેની એન્ટિ-એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ટીમની મદદથી પકડી પાડેલા આરોપીઓની ઓળખ લીલારામ ઉર્ફે લિલેશ…
- ટોપ ન્યૂઝ
કાશ્મીરમાં મોટી દુર્ઘટનાઃ પૂંચમાં આર્મીનું વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડતા 5 જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં આજે સાંજે મોટી દુર્ઘટના ઘટી છે. જિલ્લાના મેંઢર પ્રાંતના બલનોઈ વિસ્તારમાં આર્મીનું વાહન રસ્તો ભૂલી જવાને કારણે ખાઈમાં પડ્યું. 300 ફૂટ ઊંડી ખાઈમાં વાહન ખાબકવાને કારણે પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે અનેક જવાનોને ગંભીર…