- Champions Trophy 2025
IND VS PAK: પાકિસ્તાનને હરાવ્યા પછી BCCIના અધિકારીએ કોહલી માટે શું કહ્યું, જાણો?
દુબઇઃ ભૂતપૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને બીસીસીઆઈ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારનારા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે તેણે પોતાની ઇનિંગ દરમિયાન દબાણ હેઠળ અસાધારણ ધીરજ બતાવી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ…
- અમદાવાદ
Gujarat માં બાંધકામ નિયમોમાં એકસૂત્રતા જાળવવા પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એકટ-19, 2006 રદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)બાંધકામ નિયમોમાં એકસૂત્રતા જાળવવા માટે ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એકટ-19 2006 રદ કરવામાં આવ્યો છે. આ અંગે વિધાનસભામાં જણાવતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાતમાં અગાઉથી અમલી અને હાલમાં અપ્રસ્તુત એવા ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-19, 2006ને વિધાનસભા ગૃહમાં…
- મનોરંજન
‘મને હજુ બિગ બોસની ઈનામી રકમ નથી મળી…’ આ એક્ટરે કર્યો ઘટસ્ફોટ
મુંબઈ: કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પોડકાસ્ટ ચેનલ ‘ભારતી ટીવી’ મહેમાન તરીકે આવેલા એક્ટર કરણ વીર મહેરા (Karan Veer Mehra) એ રિયાલિટી શો બિગ બોસ વિષે મોટો ખુલાસો કર્યો હતો. ગત મહીને બિગ બોસ 18ના (Big Boss) વિજેતા બનેલા…
- નેશનલ
દિલ્હીની ધરતી ફરી ધ્રુજી, આટલી તીવ્રતાનો આંચકો અનુભવાયો
નવી દિલ્હી: આજે ફરી એકવાર દિલ્હીની ધરતી ધ્રુજી હતી, આજે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. છેલ્લા સાત દિવસમાં દિલ્હી-એનસીઆરમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં હતું. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી…
- રાશિફળ
આજનું રાશિફળ (23-02-25): આ પાંચ રાશિ જાતકો પર આજે રહેશે હનુમાનજીની વિશેષ કૃપા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકોમાં આજનો દિવસ સમાજસેવામાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે. તમને વ્યવસાયમાં મોટું ટેન્ડર મળી શકે છે. જો તમે બીજી કોઈ જગ્યાએ નોકરી બદલવા માટે અરજી કરો છો, તો તમને ત્યાંથી બોલાવવામાં આવી શકે છે. તમને ધાર્મિક યાત્રા પર જવાની…
- અમદાવાદ
અમદાવાદઃ બાલવાટિકાનું બદલાયું નામ, હવે આ નામેથી ઓળખાશે
અમદાવાદઃ શહેરના કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું નામ બદલાવામાં આવ્યું છે. જુના ગેટ ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું. પરંતુ નવીનીકરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવામાં આવ્યું છે. વિવાદના એંધાણ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને…
- સુરત
સુરતમાં પ્રેમિકાની હત્યા કરનારા પ્રેમીએ કર્યો મોટો ખુલાસો
Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં થોડા દિવસ પહેલાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર પ્રેમીએ પ્રેમિકાનું ચપ્પુ વડે ગળું કાપી નાંખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ…
- Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતનો આ સ્ટાર બેટર બીમાર પડ્યો; પ્લેઇંગ-11ને થશે અસર?
દુબઈ: ભારત અને પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરના ક્રિકેટ ચાહકો છેલ્લા ઘણા સમયથી 23 ફેબ્રુઆરી 2025ની રાહ જોઈ રહ્યા હતાં. કેમ કે આ દિવસે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે ODI મેચ રમાવાની (IND vs PAK) છે. આવતી કાલે રવિવારે રોહિત શર્માની…
- નેશનલ
RBIના ભૂતપૂર્વ ગવર્નર વડાપ્રધાનના મુખ્ય સચિવ બન્યા; જાણો કોને સોંપાઈ જવાબદારી
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર પદ પરથી નિવૃત થયાના થોડા મહિના બાદ જ શક્તિકાંત દાસ(Shaktikanta Das)ને મોટી જવાબદારી મળી છે. શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત (Chief Secretary of Prime Minister) કરવામાં…