- મહારાષ્ટ્ર
એનસીપી(એસપી)એ જયંત પાટીલને મહારાષ્ટ્ર એકમના વડા તરીકે હટાવવાની માગણીના અહેવાલોને રદિયો આપ્યો
નાગપુર: રાજ્ય વિધાનસભાની ગયા વર્ષે આયોજિત ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલને બદલવાની માગણી પાર્ટીમાં ઉઠી રહી હોવાના અહેવાલોને ‘પાયાવિહોણા’ ગણાવીને એનસીપી(એસપી)એ સોમવારે તેને રદિયો આપ્યો હતો.એનસીપી (એસપી)ના રાજ્ય એકમના પ્રવક્તા પ્રવીણ કુંટેએ એવો દાવો…
- મહારાષ્ટ્ર
સંવાદ બંધ થાય તો કોઈપણ ગઠબંધન સફળ થાય નહીં: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં એકલપંડે લડવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ શિવસેના (યુબીટી) પાર્ટીના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે, જો કોઈપણ ગઠબંધનમાં ભાગીદારો વચ્ચે સંવાદ બંધ થાય તો તે ગઠબંધન સફળ થઈ શકે નહીં.ભાગીદારો…
- રાશિફળ
ત્રણ દાયકા બાદ Makar Sankranti પર સર્જાયો અદ્ભૂત યોગ, ચાર રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી આવતીકાલે મકરસંક્રાંતિ (Makar Sankranti)નો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરે છે. સૂર્યદેવના મકરસંક્રાંતિના દિવસથી કમૂર્તા પૂરા થાય છે અને શુભ તેમ જ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ વખતની મકર સંક્રાંતિ…
- મનોરંજન
Viral Video: Aishwarya Rai-Bachchan નહીં પણ આ કોને પ્રેમથી નિહારી રહ્યા Abhishek Bachchan?
બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી વાત ચાલી રહી હોય તો તેમાં બચ્ચન પરિવાર (Bachchan Family)નું નામ સૌથી પહેલાં આવે. પરંતુ આ બચ્ચન પરિવાર જ છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદોને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે હાલમાં સોશિયલ…
- સ્પોર્ટસ
IPL 2025માં શિસ્ત ભંગ કરનાર ખેલાડીઓ થશે કડક સજા! ગવર્નિંગ કાઉન્સિલે લીધો મોટો નિર્ણય
મુંબઈ: ક્રિકેટ ચાહકો માટે આ વર્ષ સતત એક્શનથી ભરપુર રહેવાનું છે, ફેબ્રુઆરીમાં શરુ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 9મી માર્ચ સુધી ચાલશે, ત્યાર બાદ માર્ચ મહિનાના અંતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2025)ની શરૂઆત થશે. ક્રિકેટ રસિયાઓ IPLની આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ…
- વેપાર
ડોલર સામે રુપિયો તૂટ્યો, તો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત આવ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ છતાં ટ્રમ્પની વેપાર નીતિની અનિશ્ચિતતા સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક…
- આપણું ગુજરાત
અમરેલી લેટર કાંડઃ નિર્લિપ્ત રાય કેસની કરશે તપાસ; સુરતમાં ધાનાણી, દુધાતની અટકાયત
સુરતઃ અમરેલી લેટર કાંડમાં (amreli letter kand)ની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. એસએમસીના નિર્લિપ્ત રાય કેસની તપાસ કરશે. નિર્લિપ્ત રાય અમરેલીના એસપી રહી ચૂક્યા છે. કોંગ્રેસ દ્વારા આજે સુરતમાં વિરોધ પ્રદર્શન અને ધરણાંની જાહેરાત કરવામાં આવી હતી. વરાછાના…
- રાશિફળ
આજનું રાશિફળ (13-01-25): અઠવાડિયાના પહેલાં દિવસે આ પાંચ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિક્ષિત પરિણામ આપનારો રહેશે. આજે તમારે તમારા વાણી-વર્તન બંને પર કન્ટ્રોલ રાખવું પડશે. કામના સ્થળે આજે વિરોધીઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોના મિત્રોની સંખ્યા પણ વધશે. તમારે તમારા…
- મહારાષ્ટ્ર
પરવડી શકે તેવા ઘર ઉપલબ્ધ કરવાનો સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો એકનાથ શિંદેએ
થાણેઃ થાણે ખાતે એક કાર્યક્રમના ઉદ્ઘાટનમાં પહોંચેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉપસ્થિત લોકોને સરકારના વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સામે વક્તવ્ય આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘મારી પાસે શહેરી વિકાસ અને હાઉસિંગ બંને ખાતા છે.…