- આમચી મુંબઈ
ઓવૈસીએ પડકાર ફેંકયો રાહુલ ગાંધીને અને પહેલી પ્રતિક્રિયા આવી સંજય રાઉતની…
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણી પહેલાં તમામ પક્ષો પોત પોતાની રીતે પ્રચાર કાર્યમાં યસ્ત બની ગયા છે. રોજે રોજ મોટા મોટા નેતા પણ નાના મોટા નિવેદનો કરીને ચર્ચામાં રહે છે, જેમાં આજે એઆઈએમઆઇએમના વડા અસુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને…
- નેશનલ
સ્ટડી વિઝા પર કેનેડા ગયેલા વિદ્યાર્થીઓની ચિંતા વધી
કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. વાસ્તવમાં, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડને કારણે ત્યાંની સ્થિતિ ગંભીર છે. જેના કારણે ગયા અઠવાડિયે ભારત સરકારે કેનેડિયન…
- નેશનલ
બુધવારે ગુજરાતને આટલી સુવિધાઓની ભેટ આપશે વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે ₹5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેનમાં ચઢતાની સાથે જ કરો આટલું કામ અને નિરાંતે સૂઇ જાવ
રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, મુસાફરોમાં હંમેશા એવો ડર રહે છે કે તેઓ ઉંઘી જશે અને તેમનું સ્ટેશન ચૂકી જશે. ખરેખર ઘણા મુસાફરો ઊંઘના કારણે ડેસ્ટિનેશન સ્ટેશન ચૂકી જાય છે. પરંતુ, ભારતીય રેલવે તમને આ સમસ્યામાંથી છૂટકારો આપે છે. જો…
- ઇન્ટરનેશનલ
ભારત બાદ જસ્ટિન ટ્રુડો હવે રશિયા સાથે પણ દુશ્મની વહોરી લીધી…
ટોરોન્ટો: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને ભારત સાથે દુશ્મનાવટ વહોરી લીધી છે તેમ છતાં જાણે કેનેડાના વડા પ્રધાનને જાણે શાંતિ ગમતી જ નાહોય તોમ તેમણે યુક્રેનને હથિયારો સપ્લાય કરવાનું વચન આપીને રશિયા સાથે પણ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની રાજનીતિ: મુખ્યપ્રધાન પદ માટે ફડણવીસ અને શિંદે તરફી ધારાસભ્યો વચ્ચે વાક્યુદ્ધ
મુંબઈ: છેલ્લા એક વર્ષથી રાજ્યના રાજકારણમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. એકનાથ શિંદેએ બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા, ત્યારબાદ અજિત પવારે પણ તેમને સમર્થન આપ્યું હતું. એ જ રીતે ફડણવીસ, શિંદે અને અજિત પવારના સમર્થકો વચ્ચે આગામી મુખ્યપ્રધાન…
- નેશનલ
અરુણાચલ પ્રદેશ મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને આપ્યું મહત્વનું નિવેદન…
ઝાંગહુમાં આયોજિત એશિયન ઓલિમ્પિક ગેમ્સમાં ચીને કેટલાક ભારતીય ખેલાડીઓને એન્ટ્રી આપી નહોતી. આ અંગે વિવાદ થતા ભારત સરકારે તરત જ પગલાં લીઘા હતા અને કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે તેમનો ચીનનો પ્રવાસ રદ્ કર્યો હતો. તેમજ પૂર્વ રમત ગમત…