- સ્પેશિયલ ફિચર્સ
વાત દુનિયાના સૌથી મોંઘા સાબુની…
સ્નાન કરવું એ શારીરિક હાઈજિન માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એને કારણે શરીર પર રહેલી ગંદકી દૂર થાય છે અને તાજગીનો અહેસાસ થાય છે. આપણે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ કરીએ છીએ અને દરેક જણ પોતાની પસંદગી પ્રમાણે…
- નેશનલ
મણિપુરમાં હિંસાનો ભોગ બનેલા વિસ્થાપિતો માટે નવા આધાર કાર્ડ બનાવો: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા મામલે મણિપુરની સરકારને આદેશ કર્યો છે કે અઠવાડિયની અંદર હાઇકોર્ટથી લઇને નીચલી કોર્ટ સુધીની તમામ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ વડે સુનાવણીની સુવિધા શરૂ કરવામાં આવે તેમજ કોઇપણ વકીલને તેમાં પ્રવેશતા રોકવામાં આવે નહિ. જો કોઇ…
- નેશનલ
રામ મંદિરની ભવ્યતામાં વધારો કરશે 100 કરોડનું આ ફૂલ…
અયોધ્યા: અયોધ્યમાં પ્રભુ રામના મંદિરને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે મંદિરના સંકુલમાં યોગી સરકારે 100 કરોડના ખર્ચે ‘મલ્ટીમીડિયા શો ફાઉન્ટેન’ બનાવવાની ભવ્ય યોજના બનાવી છે. અંદાજે 25,000 લોકો એક સમયે એમ્ફીથિયેટર શૈલીની બેઠક વ્યવસ્થામાં આ મેગા ફાઉન્ટેનને જોઈ શકશે.…
- મનોરંજન
પરિવાર સાથે સિદ્ધિવિનાયક ગણેશજીના દર્શન કર્યા …..
ઘરે ગણપતિની પૂજા અને લાલ બાગના રાજાના દર્શન કર્યા બાદ હવે ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. અહીં તેમની સાથે તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત, પુત્રી ઈશા અને પૌત્રો જોવા મળ્યા…
- નેશનલ
આગામી લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી વાયનાડથી લડશે
કેરળની જે વાયનાડ બેઠક પરથી જીતીને રાહુલ ગાંધી સંસદ સુધી પહોંચ્યા હતા. તે બેઠકને લઇને ડાબેરીઓ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. I.N.D.I.A ગઠબંધનના સભ્ય સીપીઆઇ પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાહુલ ગાંધીને આ વખતે વાયનાડથી ચૂંટણી ન લડવાનું સૂચન કરવામાં…
- આમચી મુંબઈ
અહેમદનગર જિલ્લામાં કારચાલકે પાંચ મજૂરને કચડ્યા: ત્રણનાં મોત
મુંબઈ: અહેમદનગર જિલ્લાના કલ્યાણ-અહેમદનગર હાઈવે પર ડિંગોર ગામ નજીક આજે સવારે એક ઝડપી કારે પાંચ મજૂરોને કચડી નાખ્યા અને ડ્રાઈવર કાર સાથે ભાગી ગયો. આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે અને બે મજૂરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…
- નેશનલ
હિંદુ નેતાઓની હત્યા માટે પાકિસ્તાની ISI અને ખાલિસ્તાનીઓની આતંકવાદીઓની સાંઠગાંઠ…
નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ તમામ ખાલિસ્તાની આતંકવાદીઓની ગતિવિધીઓ પર સરકાર ધ્યાન રાખી રહી છે જેમાં સરકારી એજન્સીએ જણાવવામાં આવ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કરના નિર્દેશ પર પંજાબમાં…
- મનોરંજન
પ્રિયંકા ચોપરાએ બનેવી રાઘવને લગ્નની ગીફ્ટ નહીં મોકલી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ગઈકાલે ઉદયપુરની ધ લીલા પેલેસમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા. આ દંપતીના લગ્નમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી, ત્યારે અભિનેત્રી મીમી દીદી એટલે કે પ્રિયંકા ચોપરા અને તેના…