- મનોરંજન
નીતા અંબાણી છે પાક્કા ગુજરાતણઃ ક્રોકરી લેવા તે શ્રીલંકા ગયા કારણ કે…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કરતા તેમનાં પત્ની નીતા અંબાણી વધારે ચર્ચામાં રહે છે. જોકે નીતા અંબાણીની પોતાની કંપની અને અંબાણી પરિવારના તમામ વ્યાવસાયો અને ધર્માદાની પ્રવૃત્તિમાં નીતા અંબાણી મહત્વનો ભાગ ભજવે છે, પણ તેમની ચર્ચા તેમની લાઈફસ્ટાઈલને કારણે વધારે…
- રાશિફળ
આજનું રાશિફળ (15-01-25): મિથુન, કર્ક અને તુલા રાશિના જાતકોને આજે કામમાં મળશે સફળતા… જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમને કોઈ ઈચ્છિત નોકરી મળી શકે છે. કામના સ્થળે આજે તમને કોઈ લક્ષ્ય સિદ્ધ કરવાની તક મળશે. પારિવારિક સમસ્યાઓ તમને ફરીથી પરેશાન કરશે. જો વરિષ્ઠ સભ્યો…
- અમદાવાદ
નરોડા GIDCમાં દારુ પકડાયા બાદ પોલીસ કમિશનરની કાર્યવાહી; નરોડા પીઆઇને કર્યા સસ્પેન્ડ
અમદાવાદ: અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં નમકીનના ધંધાની આડમાં બે બુટલેગરો દ્વારા વેંચાણના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. આ કેસમાં હવે જિલ્લા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. વી.…
- મનોરંજન
Paatal Lok ફેમ આ જાણીતા અભિનેતા પર તૂટ્યો દુઃખોનો પહાડ…
બોલીવૂડ એક્ટર અને જાણીતી વેબ સિરીઝ પાતાલ લોક (Paatal Lok) ફેમ જયદીપ અહલાવત (Jaideep Ahlawat)ના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ એક્ટરના પિતાનું નિધન થયું છે અને એક્ટરની ટીમે આ ન્યુઝ કન્ફર્મ કરતાં એક…
- આમચી મુંબઈ
IRCTC પોર્ટલના ધાંધિયા યથાવત્ઃ ‘તત્કાલ’ બુકિંગ વખતે જ ‘રીગ્રેટ’, પ્રવાસીઓ લાલઘૂમ
મુંબઈ: લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની રિઝર્વેશન ટિકિટના બુકિંગ માટે પ્રવાસીઓની ઓનલાઈનની નિર્ભરતા વધતી જાય છે એટલી જ મુશ્કેલીઓ વધતી જાય છે. ઓનલાઈન પોર્ટલ પર અઠવાડિયામાં બે-ત્રણ વખત બુકિંગ વખતે મુશ્કેલી પડે છે, તેથી રાઈટ ટાઈમ બુકિંગ કરવાથી વંચિત થવાનું પ્રમાણ…
- આમચી મુંબઈ
સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભર હોવું જોઈએ: ગડકરીએ કરી મહત્ત્વની વાત
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે પ્રબળ અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્ર અને સંશોધન અને વિકાસ સાથે વિશ્વમાં આગળ વધવાની વાત કરી છે. ગડકરી નાગપુરના વાયુસેના નગરમાં ઈન્ડિયન એરફોર્સના હેડક્વાર્ટર્સ મેઈન્ટેનન્સ કમાન્ડમાં નવમા સશસ્ત્ર દળોના વેટરન્સ ડેની ઉજવણીમાં એક સભાને સંબોધિત…
- આમચી મુંબઈ
સોશિયલ મીડિયા પર યુવક સાથે મિત્રતા ભારે પડી: બળાત્કાર ગુજારી યુવતીને આપ્યો ત્રાસ
થાણે: ઉલ્હાસનગરના યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવાનું 27 વર્ષની યુવતીને ભારે પડી ગયું હતું. યુવતીને લોજમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ વાંધાજનક વીડિયો ઉતારીને તેને બ્લેકમેઇલ કરવા ઉપરાંત મધ્ય પ્રદેશના એક ઘરમાં ગોંધી રાખીને તેના વાળ-આઇબ્રો કાપી નાખ્યા…
- આમચી મુંબઈ
રેલવેનો ‘હેલ્પલાઈન’ નંબર જ હેલ્પ’લેસ’: મહિલા પ્રવાસીઓની સુરક્ષા સામે પ્રશ્ચાર્થ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન મુંબઈગરા માટે જીવાદોરી સમાન છે, પરંતુ ઘણી વખત આ લોકલ ટ્રેન હોય કે સ્ટેશનના પરિસરમાં મુંબઈગરાઓને એના કડવા અનુભવો પણ થતાં જ હોય છે. ગયા અઠવાડિયે જ દાદર રેલવે સ્ટેશનના પશ્ચિમ રેલવે તરફના ફૂટઓવર…
- સ્પોર્ટસ
બુમરાહે કમિન્સને હરાવ્યો, પણ ઍનાબેલ સામે સ્મૃતિ મંધાના હારી ગઈ!
દુબઈઃ ભારતના મુખ્ય ફાસ્ટ બોલર અને ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે આઇસીસી મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતી લીધો છે. તેણે પ્રતિષ્ઠિત પુરસ્કાર માટેની દોડમાં ઑસ્ટ્રેલિયાના સફળ કૅપ્ટન પૅટ કમિન્સને પરાસ્ત કર્યો છે. મહિલાઓમાં ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડ બીજી…
- આમચી મુંબઈ
ગૃહપ્રધાનપદની શાન જાળવી રાખો: અમિત શાહની ટિપ્પણી પર શરદ પવારનો જવાબ
મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની એવી ટિપ્પણીને વાહિયાત ગણાવી હતી કે 20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતથી 1978માં તેમના દ્વારા શરૂ કરાયેલા વિશ્ર્વાસઘાત અને દગાબાજીના રાજકારણનો અંત આવ્યો હતો.‘હું 1978માં મુખ્ય પ્રધાન…