- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતીય-અમેરિકનનું રોડ અકસ્માતમાં મોત
અમેરિકામાં વસતા એક ભારતીય-અમેરિકનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં એક માર્ગ અકસ્માતમાં 42 વર્ષીય ભારતીય-અમેરિકનનું મોત થયું હતું. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત 12 ઓક્ટોબરે ઇન્ડિયાનાપોલિસ નજીક ગ્રીનવુડમાં થયો…
- નેશનલ
દિલ્હી એનસીઆરને નવા એક્સપ્રેસ-વેની ભેટ મળશે
દિલ્હી-NCRના લોકો માટે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં અહીંના લોકોને વધુ એક એક્સપ્રેસ વેની સુવિધા મળવા જઈ રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને ટૂંક સમયમાં જ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવીને હરિયાણા એક્સપ્રેસવે સાથે જોડવામાં આવશે. આ એક્સપ્રેસ વેની લંબાઈ 86…
- મનોરંજન
ક્યારેક ‘ડ્રીમ ગર્લ’, ક્યારેક ‘સુજાતા’ તો ક્યારેક ‘આયેશા’
પીઢ બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. આ સાથે તેમણે રાજકારણમાં પણ સારું યોગદાન આપ્યું છે. આજે હેમા માલિની પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેત્રીનો જન્મ 16 ઓક્ટોબર 1948ના…
- મનોરંજન
રોહિત શર્મા બાદ હવે આ અભિનેત્રીનો આઇફોન થયો ગુમ
અમદાવાદના નમો સ્ટેડિયમમાં ગઇકાલે યોજાયેલી ભારત અને પાકિસ્તાનની મેચના મહામુકાબલાને નિહાળવા અનેક બોલીવુડ સિતારાઓ પહોંચ્યા હતા. બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા પણ સ્ટેડિયમમાં પહોંચી હતી. તેણે સ્ટેડિયમની સ્ટોરી પર તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જો કે તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ…
- સ્પેશિયલ ફિચર્સ
તો શું અંતરિક્ષમાં આવું દેખાય છે સૂર્યગ્રહણ…
આપણે સૌએ સૂર્યગ્રહણ જોયું જ છે આમ તો આ ખગોળીય ઘટના એક દિવસ પહેલા બની હતી. જેને પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિકા અને એન્ટાર્કટિકામાં લાખો લોકોએ આ દ્રશ્ય જોયું. સૂર્યગ્રહણ રાત્રે હોવાથી ભારતમાં તે દેખાતું ન હતું. પરંતુ…
- આમચી મુંબઈ
તાજ હોટેલ ઉડાવી દઈશું, તમારાથી થાય એ કરી લો…
મુંબઈઃ મુંબઈમાં આતંકવાદી હુમલો કરવાની ધમકીઓ આપવાનો સિલસિલો સતત ચાલી જ રહ્યો છે અને એ જ સિલસિલામાં આજે મુંબઈની તાજ હોટેલમાં બોમ્બ મુકાયો હોવાનો ફોન આવ્યો હતો. આ ફોન કરનાર કોલરની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આવું…
- સ્પેશિયલ ફિચર્સ
તો પાકિસ્તાનમાંથી કેટલા લોકો ભારતની મેચ જોવા આવ્યા?
ભારતની જેમ પાકિસ્તાનના લોકોમાં પણ ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ છે. આ જ કારણે પાકિસ્તાનના ઘણા લોકો ભારત-પાકિસ્તાનની મેચ જોવા ભારત આવવા માગતા હતા. જોકે, ભારતે તમામ લોકોને વિઝા આપ્યા નહોતા. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમુક ખાસ લોકોને જ…
- આપણું ગુજરાત
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન શા માટે ગુલાબી રંગના બોર્ડ લહેરાયા?
ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી લોકો ખુશ છે, ત્યારે સ્ટેડિયમમાં હાજર ઘણા ગુલાબી પોસ્ટરો પણ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સતત સવાલ કરી રહ્યા છે કે આ…
- મનોરંજન
આ નવરાત્રીએ પીએમ મોદી દ્વારા રચિત ગીતના તાલે ઝૂમવા તૈયાર રહેજો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં એક નવો ‘ગરબા’ લખ્યો છે અને તે નવરાત્રી દરમિયાન શેર કરશે. મોદીએ ધ્વની ભાનુશાળી, તનિષ્ક બાગચી અને JJust મ્યુઝિકની ટીમનો તેમના દ્વારા વર્ષો પહેલા લખેલા ગરબાના સંગીતમય પ્રસ્તુતિ…