- નેશનલ
મુસ્લિમ સમુદાયની માંગ, મસ્જિદનો શિલાન્યાસ પણ….
અયોધ્યા: રામ મંદિરના ભૂમિપૂજનની જેમ અયોધ્યાનો મુસ્લિમ સમુદાય પણ ઇચ્છે છે કે ધન્નીપુર મસ્જિદનો શિલાન્યાસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થાય. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વડા પ્રધાન મોદીના હસ્તે થયો હતો. મુસ્લિમ…
- મનોરંજન
આલિયા ભટ્ટની એ સાડી પર પતિ રણબીર કપૂરે આપ્યો ખુલાસો…
બી-ટાઉનની એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં લાઈમલાઈટમાં આવી છે અને એનું કારણ છે તેને હાલમાં જ એનાયત કરવામાં આવેલો નેશનલ એવોર્ડ. આ નેશનલ એવોર્ડ આલુબેબીને તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે મળ્યો હતો. જોકે, આ એવોર્ડ મેળવીને પણ આલિયા ખુશ નથી. દરમિયાન…
- મહારાષ્ટ્ર
શેરડીના પિલાણની મોસમ પહેલી નવેમ્બરથી ચાલુ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રમાં વર્ષ 2023-24 માટે શેરડીની પિલાણ સીઝન 1 નવેમ્બરથી શરૂ થવાની તૈયારીમાં છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની હાઈ પાવર્ડ સમિતિએ ગુરુવારે સાકર ઉદ્યોગને લગતા અન્ય મુદ્દાઓ સાથે આ અંગે નિર્ણય લીધો હતો. સુગર કમિશનર દ્વારા આપવામાં આવેલા પ્રેઝન્ટેશન મુજબ…
- મહારાષ્ટ્ર
સત્તાધારી વિધાનસભ્યોને ડ્રગ્સમાંથી મહિને 10-15 લાખ રૂપિયા મળે છે; સંજય રાઉતનો દાવો
નાસિક : નાસિકમાંથી માલેગાંવ સુધી ડ્રગ્સના સ્ત્રોત છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટ છે. ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે પોલીસ સૂત્રોએ મને કેટલાક પ્રધાનો અને વિધાનસભ્યોને હફતાથી પૈસા મળતા હોવાના આંકડા આપ્યા છે. સંજય રાઉતે કહ્યું કે લલિત પાટીલના…
- આપણું ગુજરાત
અનોખો કિસ્સો: ગર્લફ્રેન્ડને ગર્ભપાત માટે પરિવારજનોએ દબાણ કરતા યુવકે હેલ્પલાઇનની મદદ લીધી
મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે યુવક અને યુવતી રિલેશનશીપમાં હોય અને યુવતી ગર્ભવતી થાય ત્યારે યુવક તરછોડી દેતા હોય છે ત્યારે વડોદરામાં એક અનોખી ઘટના બની છે કે જેમાં 181 અભયમ હેલ્પલાઇન પર એક યુવકનો કોલ આવ્યો હતો. જેમાં તેણે ફરિયાદ કરી…
- આમચી મુંબઈ
મુંબઈ યુનિવર્સિટીએ કરી મોટી જાહેરાતઃ આટલી સંસ્થાઓ સાથે કર્યા કરાર
મુંબઈઃ મુંબઇ યુનિવર્સિટીએ મહારાષ્ટ્ર જાહેર યુનિવર્સિટી અધિનિયમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની તર્જ પર બહુવિધ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં વિવિધ તકો ખોલવા માટે દેશ અને વિદેશની 36 પ્રખ્યાત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે શૈક્ષણિક સમજૂતી કરારો કર્યા છે.મુંબઈ…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં સાયન્ટિસ્ટ બની સિરિયલ કિલર…
મુંબઇ: મહારાષ્ટ્રના નાગપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની જેમાં 22 વર્ષીય મહિલા કૃષિ વૈજ્ઞાનિકે તેના સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેના પતિ અને ચાર સાસરિયાઓની નિર્દયતાથી હત્યા કરી હતી. જેના માટે તેણે પોતાના વૈજ્ઞાનિક શિક્ષણનો દુરુપયોગ કર્યો હતો, ગુનાનું પગેરુ શોધતા શોધતા પોલીસ…
- મનોરંજન
થલાપતિ વિજયના ક્રેઝી ફેન્સે કર્યો રસ્તા પર ચક્કાજામ
થલાપતિ વિજયની લોકપ્રિયતા કોઇ હોલિવૂડ સ્ટારથી કમ નથી, અને આ વાતનું અનુમાન સોશિયલ મીડિયા પર ફેન્સની દિવાનગીના વીડિયો જોઇને લગાવી શકાય છે. ગઇકાલે જ થલાપતિની લેટેસ્ટ ફિલ્મ ‘લિયો’ રિલીઝ થઇ છે અને ટ્રેલર રિલીઝથી લઇને ફિલ્મ સિનેમાઘરોમાં આવ્યા બાદ પણ…
- નેશનલ
ભાજપ રાજસ્થાનમાં રમશે હજુ નવો દાવ…
જયપુર: રાજસ્થાનમાં ભાજપ ટિકિટ આપવાના મુદ્દે ઘણા મોટા નિર્ણયો લઈ રહી છે. ભાજપ રાજસ્થાન ચૂંટણીમાં હજુ વધુ 4 સાંસદોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આમાં કેન્દ્રીય પ્રધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા રાજસ્થાન બીજેપી કોર…