- નેશનલ
કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસીએ મહુઆ મોઇત્રાથી કર્યો કિનારો
તૃણમૂલ કોંગ્રેસે શનિવારે કેશ ફોર ક્વેરી મામલે પોતાના સાંસદ મહુઆ મોઇત્રાથી દૂરી લીધી હતી. લોકસભામાં તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને લઈને વિવાદ થયો હતો. લોકસભામાં તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને લઈને વિવાદ થયો હતો. હાલમાં આ વિવાદ હાઉસ એથિક્સ કમિટી…
- નેશનલ
વિધાનસભાની ચૂંટણીમાં બીઆરએસ 95-100 બેઠકો જીતશેઃ કે. કવિતા
હૈદરાબાદઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ પૂર્ણ કરી છે. તમામ પક્ષોએ વોટબેંકને આકર્ષવા માટે લોકોને ચૂંટણી વચનો પણ આપ્યા છે. દરમિયાનમાં બીઆરએસના એમએલસી કે. કવિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે તેમનો પક્ષ વિધાનસભા ચૂંટણીમાં 95 થી…
- ઇન્ટરનેશનલ
નવાઝ શરીફે મરિયમને પોતાની ઉત્તરાધિકારી બનાવવાના સંકેત આપ્યા
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મરિયમને પોતાની ઉત્તરાધિકારી બનાવવાના સંકેત આપ્યા છે. મિનાર-એ-પાકિસ્તાનમાં એક વિશાળ રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે હું આ માટીનો પુત્ર છું અને મરિયમ આ માટીની પુત્રી છે.પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ તેમના…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે 30 બાળકોના ફોટા કેમ વાઈરલ થઈ રહ્યા છે?
ગાઝાપટ્ટીઃ છેલ્લાં બે અઠવાડિયાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે લોહીયાળ યુદ્ધ ખેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ હજી 200થી વધુ લોકો ગુમ છે. આ…
- નેશનલ
દિલ્હી હાઇ કોર્ટ, કાયદો બધા માટે સરખો છે પછી તે કોઇ પણ વ્યક્તિ હોય…
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને મની લોન્ડરિંગના આરોપી સંજય સિંહની અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી અને કહ્યું કે કાયદો બધા માટે સમાન છે. તેમણે ઇડીની ધરપકડને પડકારતી તેમની અરજી હાઇ કોર્ટમાં કરી હતી. સંજય સિંહે અરજીમાં માંગ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયન ‘પુષ્પા’ જોયો, ઝુકેગા નહીં સાલા!
બેંગલુરુઃ વનડે વર્લ્ડ કપ (2023)ની મેચમાં આજે પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગમાં શાનદાર સ્કોર કર્યો હતો, જેમાં ઓપનર બેટરોનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે જોરદાર સેન્ચુરી મારી હતી, જેમાં તમામ બોલરના હોશ ઉડાવી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ…
- નેશનલ
દિલ્હીમાં પ્રદૂષણને ઓછું કરવા માટે સરકાર એક્શનમાં…..
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણના નિવારણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ એનસીઆર વિસ્તારો અને દિલ્હી વચ્ચે બસો માટે કેટલીક સૂચનાઓ જાહેર કરી હતી. આ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની બસો માટે પણ કેટલીક સૂચનાઓ જાહેર કરી હતી…
- નેશનલ
ચંદ્રયાન-થ્રીને લઈને આ શું બોલી ગયા ઈસરો ચીફ સોમનાથ…
કોચીઃ ચંદ્રયાન-થ્રી એ માત્ર ઈન્ડિયા કે ઈસરો જ નહીં પણ સંપૂર્ણ દુનિયા માટે એક મહત્ત્વની સિદ્ધી હતી અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચીફ એસ. સોમનાથે ફરી એક વખત ચંદ્રયાન-થ્રીને લઈને મહત્ત્વની માહિતી આપી છે. કોચીમાં એક કાર્યક્રમ દરમિયાન…
- આપણું ગુજરાત
અમદાવાદ-વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) ની સાથે કમિશનીંગ કરવા માટે સંબંધિત એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગત આ મુજબ છે.સંપૂર્ણપણે રદ ટ્રેનો 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર…
- નેશનલ
મુસ્લિમ સમુદાયની માંગ, મસ્જિદનો શિલાન્યાસ પણ….
અયોધ્યા: રામ મંદિરના ભૂમિપૂજનની જેમ અયોધ્યાનો મુસ્લિમ સમુદાય પણ ઇચ્છે છે કે ધન્નીપુર મસ્જિદનો શિલાન્યાસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થાય. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વડા પ્રધાન મોદીના હસ્તે થયો હતો. મુસ્લિમ…