- આમચી મુંબઈ
મુંબઈના બોરિવલી વેસ્ટની બિલ્ડિંગમાં ભીષણ આગ, બેના મોત
મુંબઇઃ અત્રેના પશ્ચિમના પરા બોરિવલીથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. બોરિવલી અને કાંદિવલી વેસ્ટની વચ્ચે આવેલા મંતન પાડા, સાંઇબાબા નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ સાંઇબાબા નગરપાસે આવેલી આઠ માળી વીણા સંતૂર…
- નેશનલ
કાશ્મીરમાં રાજસ્થાનના 4 મિત્રોના કરૂણ મોત
જયપુરઃ રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીંના ચાર યુવકનું કાશ્મીરમાં દુઃખદ મોત થયું હતું. મૃત્યુ પામેલા લોકોમાં, એક ટ્રક ડ્રાઈવર હતો, બીજો ટ્રક હેલ્પર હતો, જ્યારે બે તેમના સગા હતા જેમને ટ્રક ડ્રાઈવર અને હેલ્પર તેમની સાથે…
- મહારાષ્ટ્ર
સોલાપૂર, નાસિક અને સંભાજીનગર બાદ પોલીસની મોટી કાર્યવાહી
પાલઘર: સોલાપૂર, નાસિક, સંભાજીનગર બાદ હવે પાલઘર જીલ્લામાં મીરા-ભાયંદર ગુના શાખા દ્વારા મોટી કાર્યાવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ બનાવવાનો કાચોમાલ પણ આ ફેક્ટરીમાંથી મળી આવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં એક પછી એક થઇ રહેલા દરોડાને કારણે ડ્રગ્સ માફિયાઓના પગ નીચેની…
- આમચી મુંબઈ
ઈશા અંબાણીના ઘરે જોવા મળી નવરાત્રિની રોનક
મુંબઇઃ નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને દરેક જણ માતાની સ્તુતિ અને ગરબામાં મસ્ત છે. દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વહાલી પુત્રી ઇશાના પરિવારમાં પણ નવરાત્રિની રોનક અને ઝગમગાટ જોવા મળ્યો હતો.અંબાણી પરિવારની વાત આવે એટલે બધુ જ મોટા પાયે…
- નેશનલ
કેનેડા વિઝા અંગે વિદેશ પ્રધાન જયશંકરે આપી મોટી અપડેટ
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો કેનેડિયન નાગરિકો માટે “ખૂબ જ જલ્દી” વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનું વિચારી શકે છે. જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો…
- નેશનલ
આજનું રાશિફળ (23-10-23): વૃષભ, કર્ક અને તુલા રાશિના લોકોને આજે સાંભળવા મળી શકે છે Good News
મેષ રાશિના રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. પરિવારના લોકો સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી શકો છો. આર્થિક બાબતોમાં આજે સ્પષ્ટતા રહેશે અને સ્પર્ધાની લાગણી પણ તમારી અંદર જોવા મળશે. આજે તમારે…
- મહારાષ્ટ્ર
પુણેમાં કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અજિત પવારે કાકા સાથે આ શું કર્યું?
પુણેઃ દૌંડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આખા પવાર કુટંબે હાજરી આપી હતી. મહારાષ્ટ્રમાં પવાર કુટુંબ પાવર ફેમિલી તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જ્યારે ફૂટ પડી છે ત્યારથી તો કદાચ પહેલી જ વખત એવું બન્યું છે કે શરદ પવાર, અજિત…
- મહારાષ્ટ્ર
એક કલાક સુધી હૃદય બંધ થઇ ગયું અને પછી….
નાગપુર: 25 ઓગસ્ટના રોજ એક 38 વર્ષીય વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને એક કલાકથી વધુ સમય સુધી ડોક્ટરોને તેના ધબકારા સંભળાતા જ નહોતા. જેના કારણે તેને મૃત માની લેવામાં આવ્યો પરંતુ ડોક્ટરો તેને ફરી જીવીત કરવામાં સફળ રહ્યા હતા.…
- ઇન્ટરનેશનલ
ગાઝામાંથી નહીં હટો તો માનવામાં આવશે આતંકી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે રવિવારે 16માં દિવસે પણ લડાઇ ચાલુ છે. ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કરી દીધા છે. હમાસના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. એવા સમયે સામાન્ય લોકોને બહુ નુક્સાન ના થય એટલા માટે ઇઝરાયલે…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડને હરાવ્યા પછી હેનરિકે શું મેસેજ આપ્યો દુનિયાને, ખબર છે?
મુંબઇઃ દક્ષિણ આફ્રિકાની ટીમમાં દુનિયાના નંબર વન બેટ્સમેન/બોલર હોવા છતાં આજ સુધી ક્યારેય વન-ડે વર્લ્ડ કપ જીતી શક્યું નથી. વિશ્વ ક્રિકેટમાં સાઉથ આફ્રિકાની ટીમને ‘ચોકર્સ’ એટલે દબાણની પરિસ્થિતિમાં ન રમી શકનારા તરીકે ઓળખવામાં આવે છે. સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન હેનરિક…