- રાશિફળ
બન્યો વિનાશકારી યોગઃ ત્રણ રાશિને થશે લાભ તો ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ…
જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોની સાથે ગુરુ અને બુધુનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એક નિશ્ચિત સમયગાળા બાદ અન્ય ગ્રહોની જેમ જ એક ચોક્કસ સમયે આ બંને ગ્રહો પણ ગોચર કરે છે. વૈદિક પંચાગની ગણતરી અનુસાર આજે એટલે કે 16મી જાન્યુઆરીના સાંજે…
- નેશનલ
મોદી સરકારે કરી આઠમા પગાર પંચની રચનાની જાહેરાત, જાણો કયારથી લાગુ પડશે
નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તેની મોદી સરકારે આજે જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આજે બજેટ પૂર્વે આઠમા પગાર પંચની(8th Pay Commission)રચનાની જાહેરાત કરી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીની…
- સ્પેશિયલ ફિચર્સ
MahaKumbh-2025: પ્રયાગરાજમાં અહીં થશે લુપ્ત થઈ ગયેલી નદીના દર્શન, રખેને ચૂકતા તક…
હાલમાં પ્રયાગરાજના સંગમ પર મહાકુંભ-2025 (MahaKumbh-2025)નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. 13મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહાકુંભમાં જ તમે સાક્ષાત સરસ્વતી નદીના દર્શન કરી શકો છો. સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે.…
- નેશનલ
રોજરોજ ટોલ ટેક્સ ભરવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, મંથલી, એન્યુઅલ પાસની ગડકરીની યોજના
નવી દિલ્હીઃ કેન્દ્રના માર્ગ અને પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર હાઇવે પર ખાનગી વાહનો પાસેથી ટોલ વસુલાત કરવાને બદલે તેમની માટે મંથલી અને એન્યુઅલ પાસ શરૂ કરવાનું વિચારી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બે દિવસમાં ઈમરજન્સી કોલની ભરમારઃ 8400થી વધુ કેસ
અમદાવાદઃ ગુજરાતભરમાં બે દિવસ ઉત્તરાયણ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન 8400થી વઘુ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં પડવાથી અને દોરી વાગવાથી 219 જેટલા કેસ નોંધાયા હતા. જો કે…
- મનોરંજન
આ લોકો બનાવે છે Nita Ambani માટે નેકલેસ, કિંમત એટલી કે ખરીદી લેશો બુર્જ ખલીફામાં સેંકડો ફ્લેટ…
અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને તેમના જ્વેલરી કલેક્શનને કારણે. નીતા અંબાણીનું જ્વેલરી કલેક્શન એટલું શાનદાન છે કે તે કોઈ પણ માનુનીનું ડ્રીમ કલેક્શન છે. બીજી…
- મનોરંજન
તો શું સૈફ અલી ખાનના ઘરમાં જ છુપાયો હતો ચોર!
મુંબઇઃ સૈફ અલી ખાનના ઘરની અંદર ચોર કેવી રીતે ઘુસ્યો એ વાત પોલીસને તેમજ કોઈને સમજમાં નથી આવી રહી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાંથી પોલીસને જાણવા મળ્યું છે કે અડધી…
- આમચી મુંબઈ
મહાયુતિમાં ચોથા વ્યક્તિ માટે કોઈ સ્થાન નથી: ફડણવીસ અમે તમારા દરવાજે નહીં આવીએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને મહાયુતિએ રાજ્યમાં સરકાર બનાવી છે. તેવી જ રીતે મહા વિકાસ આઘાડીના એક ઘટક પક્ષ, શિવસેના (યુબીટી) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…