- આમચી મુંબઈ
આખરે વંદે સાધારણ એક્સપ્રેસ આવી પહોંચી મુંબઈ, આ છે વિશેષતાઓ…
મુંબઈઃ રવિવારે સવારે મુંબઈના વાડીબંદર ખાતે પહેલી-વહેલી વંદે સાધારણ એક્સપ્રેસનું આગમન થઈ ચૂક્યું છે અને હવે આ ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈ-નાશિક લાઈન પર ઈગતપુરીના કપરા ઘાટ સેક્શન…
- નેશનલ
યુવકે ડેટ પર જવા માટે બીજેપી નેતા પાસે મદદ માંગી
કોહિમાઃ દેશના ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તમે સામાન્ય રીતે રાજકારણીઓને નોકરી, વહીવટી કાર્ય, લગ્નો અને તબીબી કટોકટી સંબંધિત નાણાકીય સહાય માટે મળતા વિનંતી પત્રો વિશે સાંભળ્યું હશે, પરંતુ એક યુવકે નાગાલેન્ડ બીજેપી પ્રેસિડેન્ટ ટેમજેન ઇમના…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાને શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
પૂણે : અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. નૂર અહેમદની જગ્યાએ ફઝલહક ફારૂકી પ્લેઇંગ-11માં પરત ફર્યો છે. જ્યારે શ્રીલંકાના કેપ્ટને પણ એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાની…
- નેશનલ
આખરે કયા કારણે સર્જાઈ આંધ્રપ્રદેશની હોનારત,અધિકારીએ કહીએ આ વાત…
અમરાવતી : રવિવારે રાતે આંધ્રપ્રદેશ ખાતે સર્જાયેલી ટ્રેન હોનારાતમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે, પણ આખરે આ હોનારત સર્જાઈ કઈ રીતે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે.…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડ સામે ભારતની જીત બાદ ચાહકોએ ગાયું વંદે માતરમ
લખનઊઃ ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની એક મહત્વપૂર્ણ મેચમાં રવિવારે ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શને જીતનો માર્ગ મોકળો કર્યો હતો. ભારતની જીત બાદ મેચ જોવા આવેલા લોકોએ વંદે માતરમ ગીત ગાયું હતું…
- નેશનલ
કેરળ બ્લાસ્ટ કેસમાં એક વ્યક્તિએ સરેન્ડર કર્યું
કેરળના એર્નાકુલમમાં એક કન્વેન્શન સેન્ટરમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાજ્યના તમામ 14 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદો સિલ કરી દેવામાં આવી છે. પોલીસ સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાંપતી નજર રાખી રહી છે.…
- સ્પોર્ટસ
IPL 2024ના સ્થળ વિશેના મોટા સમાચાર
IPL 2024ને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારતમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આમ છતાં આઈપીએલનું આયોજન દેશમાં જ થશે. IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે પુષ્ટિ કરી છે કે ચૂંટણીને કારણે લીગને અન્ય દેશમાં શિફ્ટ કરવાની કોઈ યોજના નથી. તમને…
- સ્પેશિયલ ફિચર્સ
દુર્ગા માતાના વળામણાં વખતે દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, વીડિયો જોઈ લો!
દરેક ભક્ત માટે તેમના ઇશ્વર, પ્રેમ, સ્નેહ અને આસ્થાની મૂરત હોય છે. નવ દિવસ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા સાથે નવરાત્રિ તથા દુર્ગાષ્ટમીનું પર્વ ઉજવાય છે અને આ નવ દિવસ બાદ જ્યારે માતાજી વિદાય લે છે ત્યારે ભાવનાત્મક દ્રશ્યો સર્જાય છે.…