- સ્પોર્ટસ
આ ખેલાડી સાબિત થઈ રહ્યો હિટમેન રોહિત માટે ટેન્શન, શું કરશે કેપ્ટન?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડકપ-2023ના પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ છે અને અત્યાર સુધી રમાયેલી બધી મેચમાં ટીમ ઈન્ડિયાએ જિત હાંસિલ કરી છે. ટીમ ઈન્ડિયાના આટલા શાનદાર પ્રદર્શન બાદ પણ રોહિત શર્માને ટીમ ઈન્ડિયાના એક ખેલાડીનું પર્ફોર્મન્સ ટેન્શન આપી રહ્યું…
- નેશનલ
રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં મમતા દીદીને રાહત
મુંબઇઃ મઝગાંવના એક મેજિસ્ટ્રેટે સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિરુદ્ધ રાષ્ટ્રગીતના અપમાનના આરોપમાં દાખલ કરેલી ફરિયાદને ફગાવી દીધી હતી. કોર્ટે આ મામલામાં કોઈ ગુનો આચરવામાં આવ્યો નથી તેવું અવલોકન કરીને મમતાને રાહત આપી છે. મઝગાંવ મેજિસ્ટ્રેટ એસ. બી.…
- મનોરંજન
પ્રથમ કરવા ચોથની ઉજવણી માટે ઉત્સાહિત છે કિયારા અડવાણી
આવતીકાલે એટલે કે પહેલી નવેમ્બરે દેશભરમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવશે. વિવાહિત મહિલાઓ આ દિવસે તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. સિદ્ધાર્થ અને કિયારાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ…
- સ્પેશિયલ ફિચર્સ
હત્યાના એક દિવસ પહેલા જ ઈન્દિરા ગાંધીએ જાહેરસભામાં કહ્યું હતું કે…
આજે એટલે કે 31 ઓક્ટોબર 1984ના રોજ ભારતના ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ પછી દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. ઈન્દિરા ગાંધીની હત્યા પહેલા અને પછી દેશમાં ઘણું બન્યું.જોકે કહેવાય…
- નેશનલ
ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત, 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મળ્યા
અમરાવતીઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત મળી છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એન ચંદ્રબાબુ નાયડુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ રાહત 4 અઠવાડિયા માટે આપવામાં આવી છે. નાયડુ હાલમાં કરોડો રૂપિયાના કૌશલ્ય વિકાસ કૌભાંડ…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવે પર ટ્રેકનું કામને કારણે મુસાફરો બેહાલ
મુંબઇઃ મુંબઇગરાની લાઇફલાઇન ગણાતી રેલવે સેવામાં હાલમાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવે પર ખાર અને ગોરેગાંવ વચ્ચે 8.8 કિમીના છઠ્ઠા ટ્રેકને શરૂ કરવા માટે 27 ઓક્ટોબરથી મુખ્ય કનેક્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે. આ કામગીરી…
- સ્પેશિયલ ફિચર્સ
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પાંચ વર્ષ થયા પૂર્ણ
દેશના લોખંડી પુરૂષ તરીકે સન્માનિત અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની આજે 148મી જન્મતિથિ છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા પહેલા ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે…
- નેશનલ
બેંગલુરુમાં રસ્તા વચ્ચે સ્કોર્પિયોથી કચડી નાખ્યોઃ અક્સમાત લાગતી ઘટના નીકળી હત્યા
ટેકસિટિ તરીકે ઓળખાતા શહેર બેંગલુરુમાં હત્યાની એક ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.રોડ પર કાર દ્વારા એક વ્યક્તિની હત્યાની ઘટના એક રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.વીડિયોમાં સ્કોર્પિયો સવાર એક…
- નેશનલ
ક્યારેક બાબા તો ક્યારેક શાકભાજીવાળા બનવા યુપી એસટીફ મેકઅપની પણ લે છે તાલીમ
આજકાલ ગુનેગારો હાઈટેક થઈ ગયા છે અને પોલીસથી બચવા માટે તેઓ નવા અખતરા અપનાવી રહ્યા છે. હવે તેઓ મોબાઈલ કોલ પણ કરતા નથી જેથી તેમને ટ્રેક ન કરી શકાય. તેઓ ઇન્ટરનેટ કોલિંગ કરે છે. વિદેશી નંબરોનો ઉપયોગ કરે છે. વિવિધ…
- નેશનલ
સપા નેતાને આવ્યો હાર્ટ એટેક, થયું મોત
લખનઊઃ સમાજવાદી પાર્ટીની સાયકલ યાત્રા દરમિયાન પાર્ટીના નેતા રવિ ભૂષણ રાજનનું અવસાન થયું છે. સાયકલ યાત્રા દરમિયાન રવિ ભૂષણ રાજનની તબિયત અચાનક બગડી હતી. સપા સુપ્રીમો એખિલેશ યાદવે તેમને મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હૉસ્પિટલના…