- મહારાષ્ટ્ર
મુંબઈ, પુણે, અહમદનગરથી બીડ સુધી મરાઠા આરક્ષણની આગ
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે મરાઠા આંદોલનમાં થયેલા મૃત્યુના આંકડા રજૂ કર્યા હતા જેમાં 20 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીના 12 દિવસના સમયગાળામાં મરાઠા આરક્ષણને કારણે 19 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 20 ઓક્ટોબરથી જ અનામત આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.સીઆરપીસીની કલમ…
- નેશનલ
જ્ઞાનવાપીમાં 79 દિવસનો સર્વે પૂર્ણ, 15 દિવસમાં રિપોર્ટ આવશે…
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ જિલ્લા અદાલતના આદેશ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે. આ સર્વે એટલા માટે હાથ ધરવામાં આવ્યો હતો કારણકે કેટલાક અરજદારોનું કહેવું હતું કે આ મસ્જિદ હિન્દુ મંદિરની ઉપર આવેલી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
દાડમનો જ્યુસ ઓર્ડર કરીને જેલના સળિયા પાછળ પહોંચી ગયો આ શખ્સ….
દુનિયામાં ઘણા લોકો છે કે જેમને હરવા-ફરવાનો શોખ હોય છે પણ આ બધામાં સૌથી મહત્ત્વનો મુદ્દો અને સમસ્યા આવે છે ભાષાની. આવી પરિસ્થિતિમાં ઘણી વખત એવું પણ બને છે કે ભાષાના અજ્ઞાનને કારણે લોકો મજાકના પાત્ર બની જાય છે. પરંતુ…
- નેશનલ
મોઇત્રા કેસ, એથિક્સ કમિટીની બેઠક આવતા અઠવાડિયે યોજાશે…
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા તરફથી પૈસા લઇને પ્રશ્ર્નો પૂછવાના કિસ્સામાં લોકસભા એથિક્સ કમિટીની બેઠક ટૂંક સમયમાં યોજાવાની છે. મહુઆ મોઇત્રાએ ગુરુવારે કહ્યું હતું કે લોકસભાની એથિક્સ કમિટિ સમક્ષ તેમને કેટલાક અપમાનજનક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. એથિક્સ કમિટીની…
- મહારાષ્ટ્ર
તમારું નામ મનોજ છે? 15 નવેમ્બર સુધી અહીં મળશે ફ્રીમાં ભોજન..
મુંબઈઃ જો તમારું નામ પણ મનોજ છે તો તમને તમારા નામને કારણે ફાયદો થશે અને મહારાષ્ટ્રની એક હોટેલમાં ફ્રીમાં ભોજન મળશે. વાત જાણે એમ છે ધુળે-સોલાપુર નેશનલ હાઈવે પર છત્રપતિ સંભાજીનગર ખાતે હોટેલ ચલાવી રહેલાં એક હોટેલિયરે આ અનોખી જાહેરાત…
- ઇન્ટરનેશનલ
‘અમેરિકા ઇઝરાયલને બિનશરતી મદદ કરશે પરંતુ…’
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તાજેતરમાં યુકેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કમલા હેરિસે યુકેમાં પ્રેસ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ઈઝરાયલને શક્ય તમામ મદદ કરવાનું ચાલુ રાખશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું…
- મહારાષ્ટ્ર
મહાડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 11 લોકો ફસાયા, 5ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
રાયગડ: રાયગડ જિલ્લાના મહાડ એમઆઇડીસીમાં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. બ્લૂ જેટ કેમિકલ કંપનીમાં લાગેલી આ આગમાં 11 લોકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે પાંચને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર…
- નેશનલ
ભાજપના આ સાંસદે એલ્વિશ યાદવ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી…
યુટ્યુબર એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો અને તેમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ છે. આ મામલામાં મેનકા ગાંધીની એનજીઓએ એલ્વિશ વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરી છે. મેનકા ગાંધીએ પોતે એલ્વિશ યાદવની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.…
- નેશનલ
હાઇકમાન્ડ કહેશે તો કર્ણાટકનો મુખ્યપ્રધાન બનીશ.. આવું કોણે કહ્યું?
કર્ણાટકના આઇટી પ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ નિવેદન આપ્યું હતું કે જો પાર્ટી હાઇકમાન્ડ કહેશે તો તે રાજ્યમાં મુખ્યપ્રધાન પદ લેવા માટે તૈયાર રહેશે.સોમવારે ખડગેએ ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે ‘હતાશ ભાજપ નેતાઓ’ના…