- નેશનલ
એથિક્સ કમિટીમાં પડી ફૂટ? કમિટીના રિપોર્ટ વિશે કોંગ્રેસના 2 સાંસદોએ અસહમતિ વ્યક્ત કરી
નવી દિલ્હી: ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં હવે એક નવો વળાંક જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ મહુઆ મોઇત્રા સામેના આરોપોની તપાસ માટેની એથિક્સ કમિટીના સભ્યો વચ્ચે જ ફૂટ પડી છે, અને કમિટીના કોંગ્રેસના 2 સાંસદ તપાસના રિપોર્ટ અંગે અસહમતિ…
- આમચી મુંબઈ
ખેદ હૈઃ કોસ્ટલ રોડ માટે દક્ષિણ મુંબઈના આ રસ્તા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય
મુંબઈ: દક્ષિણ મુંબઈના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કોસ્ટર રોડનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હજુ અમુક વર્ષો સુધી મુંબઈગરાને તકલીફ પડવાની શક્યતા રહેશે. આ મુદ્દે કોસ્ટલ રોડ પેકેજ-2ના કામ માટે, વર્લી સી ફેસ પરનો રસ્તો ચાર નવેમ્બર, 2023થી…
- નેશનલ
ભારત જોડો યાત્રા સિઝન-2: આ વખતે હાઇબ્રિડ હશે કોંગ્રેસની ભારત જોડો યાત્રા, ડિસેમ્બરમાં થશે શુભારંભ
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રાના બીજા ચરણની તૈયારી કરી રહી છે. આ વખતે યાત્રા પહેલાની જેમ પગપાળા નહીં હોય, જોકે તેને હાઇબ્રિડ કરવાની તૈયારી થઇ રહી છે. અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી યાત્રા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના જજ પણ ચકરાવે ચડી ગયા, શું હાઈ કોર્ટના જજ પણ…
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની રહેવાસી 64 વર્ષની વિધવા મહિલા અને તેની પુત્રીની અરજી પર સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી સીલબંધ કવરમાં જવાબ માંગ્યો હતો. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી ઇરજીમાં કહ્યું હતું કે કોલકત્તા હાઈ કોર્ટના સીટીંગ જજ જસ્ટિસ અમૃતા…
- નેશનલ
પ્રદૂષણ મામલે સુપ્રીમે લીધો ઉધડો.. “ઓડ-ઇવન દેખાડો છે…પરાળી રોકો નહિ તો અમે ચલાવીશું બુલડોઝર..”
દિલ્હી-NCRમાં સતત વધી રહેલા પ્રદૂષણને પગલે સુપ્રીમ કોર્ટે તીખા શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારોએ કડક પગલા ઉઠાવવા જોઇએ. જો અમે અમારું બુલડોઝર ચલાવવાનું શરૂ કરી દીધું તો પછી રોકાઇશું નહીં.ન્યાયાાધીશ એસ કે કૌલે જણાવ્યું હતું કે અમારી…
- સ્પેશિયલ ફિચર્સ
વીવીઆઇપી જિલ્લાના આ ગામમાં આજે પણ પુલ નથી બન્યો, લોકો જીવ જોખમમાં લઇને અવર જવર કરે છે.
અમેઠી: વીવીઆઇપી જિલ્લાઓમાં જેની ગણતરી થાય છે. તે અમેઠી જિલ્લાના ઘણા ગામડાંઓ સુધી હજુ પણ વિકાસના નામે મીડું જ છે. આઝાદી મળ્યાના આટલા વર્ષ બાદ આજે પણ કલ્યાણપુર ગામમાં જવા માટે પુલ બનાવવામાં આવ્યો નથી. પુલનું નિર્માણ ન થવાના કારણે…
- સ્પેશિયલ ફિચર્સ
ઇએમયુ ડ્રાઇવરને લોકો પાઇલટ ન કહેવાય, તો પછી તેમને શું કહેવામાં આવે છે?
નવી દિલ્હી: ટ્રેનના ડ્રાઈવરને લોકો પાઇલટ કહેવામાં આવે છે. જેના વિશે દરેક લોકો સામાન્ય રીતે જાણતા હોય છે. પરંતુ લોકો એ નથી જાણતા કે તેઓને લોકો પાઇલટ કેમ કહેવામાં આવે છે, ખરેખર તે તેમને પાઈલટ પણ કહેવામાં આવતા નથી તો…
- મહારાષ્ટ્ર
ચા-બિસ્કીટ ના મળતા ડોક્ટરે કર્યું કંઇક એવુ કે…..
નાગપુરઃ ચાનું વ્યસન ઘણાને હોય છે. લોકો આ વ્યસન છોડી શકતા નથી. ચા પીધા વિના તેમને ચાલતું જ નથી. ચાની તલબ લાગે ત્યારે લોકો પોતાની બાઇક પર બેસીને કેટલાય કિલોમીટર દૂર આવેલી પોતાની મનપસંદ ચાની ટપરી પર પણ જતા હોય…
- નેશનલ
પીએમ મોદી પર પણ છવાયો અનુપમાનો જાદુ, જુઓ શું કહ્યું…
ટેલિવિઝનની દુનિયામાં અનુપમા સીરિયલની ટીઆરપી પર હંમેશાં નંબર વન પર હોય છે અને કરોડો ગૃહિણીના દિલો પર અનુપમા રાજ કરે છે. આ સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપા ગાંગુલી દર્શકોના દિલ પર છવાઈ ગઈ છે.તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે વડા પ્રધાન…