- ઇન્ટરનેશનલ
Corruption Case: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પત્નીની મુશ્કેલીમાં વધારો
લાહોરઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પીએમ ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને દોષિ જાહેર કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે તેની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા સંભળાવાઈ હતી. ઈમરાન…
- મનોરંજન
Saif Ali Khanની હેલ્થને લઈને ડોક્ટરોએ આપી મહત્ત્વની અપડેટ, કહ્યું હજી…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ગઈકાલે રાતે ચાકુથી જીવલેણ હુમલો થયો હતો અને એક્ટરની કરોડરજ્જુમાં ચાકુનો અઢી ઈંચનો ટૂકડો ફસાઈ ગયો હતો. ડોક્ટરોએ સર્જરી કરીને આ ટુકડાને બહાર કાઢી લીધો છે અને એનો ફોટો વાઈરલ…
- નેશનલ
NCP SP પાર્ટીનો સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો! આ શહેરમાં ઓફીસ ખાલી કરાવવામાં આવી
પટના: નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી-શરદ પાવર જૂથ (NCP-SP) મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ગત વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર 10 જ બેઠકો મળી હતી. NCP-SPનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો સમાપ્ત થઈ ગયો છે, બિહારની રાજધાની પટના સ્થિત પાર્ટીના…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઇ શકશે! અમિત શાહે વડનગરથી કરી મોટી જાહેરાત
અમદાવાદ: વિશ્વની સૌથી મોટી અને જાજરમાન સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે અલગ દેશમાં કરવામાં આવે છે, ગત વર્ષે ઓલમ્પિકનું આયોજન ફ્રાંસના પેરીસ શહેરમાં થયું હતું. હવે આગામી 2028 ઓલિમ્પિક ગેમ્સ યુએસના લોસ એન્જલસમાં યોજાશે, જ્યારે 2032ની ઓલમ્પિક ગેમ્સ…
- રાશિફળ
આજનું રાશિફળ (17-01-25): આ ચાર રાશિને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, પૂરા થશે અધૂરા કામ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. આજે તમારા ખર્ચામાં વધારો થશે અને એને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. દૂર રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે વિદેશથી વેપાર માટે યોજના બનાવશો.…
- મહાકુંભ 2025
મહાકુંભમાં ચોથા દિવસે 25 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં લગાવી ડૂબકી…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરી ચૂક્યા છે. વાત કરીએ ચોથા દિવસે એટલે કે 16મી જાન્યુઆરીએ કેટલાક શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું તો ચોથા દિવસે સાંજે પાંચ વાગ્યા…
- વડોદરા
Vadodara ની વિશ્વામિત્રી નદીમાં બે મહિનામાં 6 મગરના રહસ્યમય મોત
અમદાવાદઃ વડોદરાની(Vadodara)વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો સામે હવે જીવનું જોખમ ઉભુ થયું છે. ગુરૂવારે નદીમાંથી બે મહાકાય મગરના મૃતદેહો મળી આવ્યા હતાં. છેલ્લા બે મહિનામાં કુલ 6 મગરોના મોત થયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. અચાનક થઈ રહેલા મગરના…
- આમચી મુંબઈ
નવી મુંબઈના ગોળીબારના કેસમાં બીજો આરોપી પકડાયો
થાણે: નવી મુંબઈમાં કચરો એકઠો કરતી એજન્સીના કોન્ટ્રેક્ટર પર ગોળીબારના કેસમાં સંડોવાયેલા 44 વર્ષના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપીની ઓળખ ઇમરાન મુન્ના કુરેશી તરીકે થઇ હોઇ પુણેથી 13 જાન્યુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અગાઉ સંતોષ ઉત્તમ…
- મહારાષ્ટ્ર
મહિલાની હત્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેનારા ચાર જણને આજીવન કારાવાસ
પાલઘર: વસઈમાં આર્થિક વિવાદને પગલે અપહરણ પછી ગળું દબાવી મહિલાની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાને ઇરાદે મૃતદેહને સળગાવી દેવાના કેસમાં કોર્ટે ગુરુવારે ચાર આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.ડિસ્ટ્રિક્ટ ઍન્ડ એડિશનલ સેશન્સ જજ એસ. વી. ખોનગલે મોહિતકુમાર ભિશનદાસ ભગત…
- મહારાષ્ટ્ર
વીજ વિતરણ કંપનીનો એન્જિનિયર લાંચ લેતાં પકડાયો
જાલના: જાલના જિલ્લામાં રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના એડિશનલ એક્ઝિક્યુટીવ એન્જિનિયરની 40 હજાર રૂપિયાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.અંબડ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બેસાડનારા કોન્ટ્રેક્ટરના બિલની રકમની ચુકવણી કરવા માટે પ્રકાશ તૌરે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી.…