- નેશનલ
Delhi Anti Sikh Riots કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા
નવી દિલ્હીઃ 1984ના શીખ રમખાણો સંબંધિત કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી. આ રમખાણો સબંધિત એક કેસમાં સજ્જન સિંહને દિલ્હી હાઇ કોર્ટ દ્વારા પહેલાથી જ આજીવન કેદની સજા ફટકારવામાં…
- Uncategorized
આજનું રાશિફળ (25-02-25): મેષ, કન્યા સહિત ચાર રાશિના જાતકોને મળશે કોઈ Good News…
મેષ રાશિના નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને પૂર્વજોની કોઈ મિલકત વારસામાં મળી શકે છે. વરિષ્ઠ સભ્ય દ્વારા આજે તમને કામનું સારું માર્ગદર્શન મળશે. તમારા અને તમારા ભાઈ-બહેનો વચ્ચે ચાલી રહેલા મતભેદનું સમાધાન વાતચીત દ્વારા…
- મનોરંજન
શ્રદ્ધા કપૂરે હવે કોની સાથે ફ્લાઈટમાં કરી મુસાફરી, કોણ છે સિક્રેટસ્ટાર
સ્ત્રી ફેમ શ્રદ્ધા કપૂર તેની ફિલ્મને લઈ વધુ લાઈમલાઈટમાં આવી છે ત્યારે તેના હ્યુમર્ડ બોયફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં તે ફ્લાઈટમાં તેના ફ્રેન્ડ સાથે જોવા મળતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર તાજેતરમાં જ…
- નેશનલ
દિલ્હી વિધાનસભાના પહેલા જ દિવસે પૂર્વ સીએમ આતિશીના ‘નિવેદન’થી ધમાલ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા સત્રના પહેલા દિવસની કાર્યવાહી ભારે ધાંધલધમાલ ભરી રહી છે. વિજેન્દ્ર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા દ્વારા સૂચવવામાં આવ્યો હતો. આ પૂર્વે એલજી વીકે સક્સેનાએ અરવિંદર સિંહ…
- નેશનલ
Delhi ના સીએમ કાર્યાલયમાં ડો. આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીર યથાવત, ભાજપે શેર કરી પોસ્ટ
નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ આરોપ-પ્રત્યારોપથી ભરેલો રહ્યો. જેમાં આમ આદમી પાર્ટીએ મહાનુભાવોની તસવીર હટાવવાના આરોપનો ભાજપે જવાબ આપ્યો છે. જેમાં ભાજપે કહ્યું કે બાબા આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીર યથાવત છે. માત્ર ત્રણ નવી તસવીર મૂકવામાં…
- અમદાવાદ
ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારોનું ઉગ્ર આંદોલનઃ 24,700 શિક્ષકની ભરતી કરવાની સરકારની જાહેરાત
અમદાવાદઃ હાલ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં રાજ્યના ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન છેડ્યું છે. ઉમેદવારોએ આંદોલન શરૂ કરતાં શિક્ષણ પ્રધાન પ્રફૂલ્લ પાનશેરિયાએ શિક્ષકોની ભરતી મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે, ગુજરાત સરકાર 24,700…
- નેશનલ
Mahakumbh મુદ્દે સીએમ યોગી વિધાનસભામાં ગર્જયા, કહ્યું જેણે જે શોધ્યું તેને તે મળ્યું
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં(Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 63 કરોડ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. જયારે મહાકુંભ અંગે સમાજવાદી પાર્ટી દ્વારા અનેક ટિપ્પણી કરવામાં આવી રહી છે. જોકે, આજે ઉત્તર પ્રદેશના સીએમ…
- મહારાષ્ટ્ર
ગૌવંશને કતલ માટે લઈ જવાતા હોવાની અફવા પરથી અકોલામાં તંગદિલી પીછો કરી ગામવાસીઓએ ટ્રક રોકી: પ્રાણીઓને નીચે ઉતારી ટ્રકને સળગાવી નાખી
અકોલા: ગૌવંશને કતલ માટે બે ટ્રકમાં લઈ જવાતા હોવાની અફવાથી અકોલા જિલ્લાના કાનશિવની ગામના રહેવાસીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. પીછો કરીને એક ટ્રક રોકવામાં આવ્યા પછી પ્રાણીઓને નીચે ઉતારી ટ્રકને આગ લગાવી દેવાઈ હતી. આ ઘટના પછી ગામમાં તંગદિલીનું વાતાવરણ…