- નેશનલ
જમ્મુથી આવ્યા અત્યંત દુઃખદ સમાચારઃ રોડ એક્સિડેન્ટમાં 33 જણાના મોત
જમ્મુના ડોડાથી અત્યંત દુખદ સમાચાર આવ્યા છે. અહીં રોડ અકસ્માતમાં 33 જણના જીવ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ડોડામાં એક બસ બેકાબુ થઈને લગભગ 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 33 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા…
- નેશનલ
બીડીએ બચાવી જિંદગીઃ ઝારખંડનો મજૂર બીડી પીવા બહાર નીકળ્યો ને…
ધૂમ્રપાન નિર્વિવાદપણે શરીરને નુકસાન પહોંચાડનારી આદત છે અને આ આદત સ્વાસ્થય માટે હાનિકારક છે, તેમાં કોઈ શક નથી, પરંતુ ક્યારેક માણસના મોત કે જીવન માટે કંઈક નિમિત્ત બનતું હોય છે અને ઝારખંડના આ મજૂરની જિંદગી માટે એક બીડી નિમિત્ત બની…
- સ્પોર્ટસ
ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચ પહેલા વિવાદ
મુંબઇઃ ICC ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 2019 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં મળેલી હારનો બદલો લેવા માટે આ શાનદાર મેચમાં ઉતરશે. આ મેચમાં પીચ મહત્વની ભૂમિકા ભજવવા જઈ…
- મનોરંજન
Happy Birthday: દેશનું નામ રોશન કર્યું ને વિવાદોનો સામનો પણ કર્યો
ભારતની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ વિજેતા મહિલા ખેલાડી સાનિયા મિર્ઝા આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. સાનિયા ભારતની સર્વશ્રેષ્ઠ ટેનિસ ખેલાડી છે, જેણે ભારત માટે ઘણા મેડલ અને ટ્રોફી જીતી છે. જોકે, તેમનું જીવન પણ વિવાદોથી ભરેલું રહ્યું છે, જેના…
- નેશનલ
ધર્મ પરિવર્તનના મામલે ગુસ્સે ભરાયો હરભજન સિંહ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહના ગુસ્સાથી બધા વાકેફ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન તેના સાથી ખેલાડી શ્રીસંતને મારેલી થપ્પડ ઘણા સમયથી ચર્ચામાં હતી. હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકના વાયરલ વીડિયોને કારણે હરભજન સિંહે ગુસ્સે…
- આપણું ગુજરાત
પાટડીના એક ગામે બેસતા વર્ષે ગાયો દોડાવાની છે વર્ષો જુની પરંપરા
દિવાળીના તહેવારોને મનાવવાની રીતભાતોમાં ખૂબ જ ફેરફાર થયો છે. ખાસ કરીને શહેરોમાં દિવાળીના પર્વ દરમિયાન પારંપારિક રીતભાતો વિસરાતી જાય છે અને નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે. જોકે ગામડામાં હજુ પણ આવી પરંપરાઓ કાયમ છે. આવી એક પરંપરા સુરેન્દ્રનગર જિલ્લામાં છે.…
- IPL 2024
World Cup 2023: આજની સેમી ફાઇનલ મેચમાં સ્ટેડિયમમાં જોવા મળશે આ દિગ્ગજ કલાકારો
મુંબઇઃ આજે એટલે કે 15મી નવેમ્બરે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ આ મેચ જોવા માટે રાહ જોઈ રહ્યા છે. મુંબઈમાં આયોજિત મેચને કારણે ઘણા વીવીઆઈપી દર્શકોની ગેલેરીમાં જોવા મળશે.…
- આપણું ગુજરાત
તહેવારના દિવસોમાં આ પરિવારમાં છવાયો શોકઃ આત્મહત્યા-અકસ્માતના બનાવોમાં નવના મોત
દિવાળીના તહેવારો લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે. આજે દેશમાં ભાઈબીજ ધામધૂમથી ઉજવાઈ રહી છે, પણ ઘણા પરિવારોમાં શોકનો માહોલ છે કારણ કે તમણે તેમાન વ્હાલસોયાને આત્મહત્યા કે અકસ્માતમાં ખોયા છે.મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં ત્રણના મોત થયા હતાં. કાંતિપુર ગામે…