- નેશનલ
હરિયાણામાં ખાનગી ક્ષેત્રોમાં 75% અનામત રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે સરકાર
ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારના એ બિલને રદ કરી દીધું છે જેમાં રાજ્યના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હવે આ મામલે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે હરિયાણાના…
- નેશનલ
Rajasthan election 2023: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બાદ હવે રાજસ્થાન પર ભાજપ-કોંગ્રેસનો ફોકસ, મેદાનમાં ઉતરશે દિગ્ગજો
જયપુર: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મતદાન પૂરું થતાં જ હવે ભાજપ અને કોંગ્રેસનો ફોકસ રાજસ્થાન પર છે. રાજસ્થાનમાં 25મી નવેમ્બરના રોજ મતદાન થશે. તે પહેલાં આજે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાગૌર…
- મહારાષ્ટ્ર
નાંદેડમાં નવમા ધોરણની વિદ્યાર્થિનીએ આ કારણસર ભર્યું અંતિમ પગલું
નાંદેડ: મરાઠા સમાજને અનામત મળે તેના માટે નાંદેડ જિલ્લાના સોમેશ્વર ગામમાં રહેતી નવમા ધોરણમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. સોમેશ્વર ગામમાં રહેતી અને નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક છોકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને…
- સ્પેશિયલ ફિચર્સ
23 કે 24 નવેમ્બરઃ જાણી લો તુલસી વિવાહ ક્યારે છે
દર વર્ષે, તુલસી વિવાહ કારતક શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉજવવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીને દેવી તરીકે પૂજવામાં આવે છે અને તેનું બીજું નામ વિષ્ણુપ્રિયા પણ છે. જોકે આ વખતે તુલસી વિવાહ 23 નવેમ્બરે ઉજવવા…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવાર જીતવા માટે ચપ્પલના મારનો પ્રસાદ ખાતા જોવા મળ્યા
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ભાજપ અને કૉંગ્રેસ પક્ષ બંને જણ અહીં સરકાર બનાવવા અને વધુમાં વધુ બેઠકો કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક ઉમેદવાર પણ પોતાની જીત માટે અવનવા…
- નેશનલ
સ્મોગ ટાવર લગાવવાનો ખર્ચ અધધધ પણ તેનાથી હવા સાફ થાય છે કે નહિ?
નવી દિલ્હી: દિલ્હીમાં અત્યારે જે પણ સ્મોગ ટાવર છે એ કામ કરી રહ્યા નથી ત્યારે હવાને સાફ કરવા માટે હાલમાં ઓછામાં ઓછા 47,229 સ્મોગ ટાવરની જરૂર છે. અને તેની કિંમત 12 હજાર કરોડ રૂપિયા થાય છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ…
- સ્પેશિયલ ફિચર્સ
‘અમારા પ્લેનમાં એક ઘોડો છે… પાયલટે તાત્કાલિક કરાવ્યું વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
ન્યુયોર્કથી બેલ્જિયમ જઇ રહેલી ફ્લાઇટના પાયલટે ફોન કરીને કહ્યું, બાંધીને રાખેલો ઘોડો તેની પકડમાંથી છૂટી ગયો છે, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડશે. આપણે ઘણીવાર એવા કિસ્સા જોયા છે જેમાં ફ્લાઇટમાં ગરબડ, પેસેન્જરની તબિયત બગડવી અથવા પેસેન્જરો વચ્ચે ઝઘડા-તકરારના સંજોગોમાં ફ્લાઇટનું…
- આપણું ગુજરાત
હર હર શંભુઃ જૂનાગઢમાં ગરવા ગિરનારની પરિક્રમા આ તારીખથી શરૂ થશે
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં આગામી 23મી નવેમ્બરથી લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યુ છે. પરિક્રમાની તૈયારીના ભાગ રૂપે રૂટ પર જિલ્લા પોલીસ વડા સહિતનાં અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં ગરવા ગિરનારની પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,…
- મનોરંજન
‘લોકોએ એ ધરતીની પૂજા કરવી જોઇએ જેની પર તેઓ ચાલે છે’
મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. લોકો એને કોન્ટ્રોવર્સી ક્વિન તરીકે પણ ઓળખે છે. ફિલ્મની સાથે સાથે દુનિયામાં બનતા બનાવો અને ઘટનાઓ પર પણ તેનું ધ્યાન હોય છે અને તે અનેક વાર તેનો એક્સપર્ટ ઓપિનિયન…