- નેશનલ
લગ્નમાં રસગુલ્લાએ કરાવી રામાયણ, છ જણ ઈજાગ્રસ્ત…
આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક લગ્નમાં રસગુલ્લા ખતમ થઈ જતાં રામાયણ સર્જાઈ હતી. આ રામાયણ એટલી બધી આગળ વધી ગઈ અને મારપીટ સુધી પહોંચી ગઈ. આ મારમીટમાં અત્યાર સુધી છ જણને ઈજા પહોંચી…
- IPL 2024
વર્લ્ડ કપ જીત્યા બાદ આ ઑસ્ટ્રેલિયન ખેલાડીએ માફી માંગી
અમદાવાદઃ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ તો ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાના ડેવિડ…
- સ્પેશિયલ ફિચર્સ
મૃત્યુ બાદ પણ જાતિ ભેદ? ‘બ્રાહ્મણ શમશાન..’ એક એવું સ્મશાન જેના ગેટ પર લખાયું છે આ વાક્ય
કેંદ્રપારા: 1950માં ગેરકાયદે સાબિત થયા બાદ પણ અહીં જાતિ ભેદ જોવા મળી રહ્યો છે. ઓડિશાના કેંદ્રપાડામાં આવેલ હજારીબાગમાં માત્ર બ્રાહ્મણઓના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. 1928થી બ્રાહ્મણ શમશાન કાર્યરત છે.હાલમાં જ એક સામાજીક સંસ્થાએ આ…
- આમચી મુંબઈ
તમારા બાળકોની સંભાળ રાખો
મુંબઇઃ ભારે ભીડવાળા શહેર મુંબઇમાં બાળકોને સાચવવાની સમસ્યા પણ મોટી છે. ભારે ભીડને કારણે અનેક વાર બાળકો તેમના માતા-પિતાથી વિખૂટા પડી જવાની ઘટના બનતી હોય છે. કેટલીક વાર બાળકો અભ્યાસના ડરથી પણ ઘરેથી ભાગી જતા હોય છે, જ્યારે કેટલાક બાળકો…
- નેશનલ
ICMRએ જણાવ્યું કે કોવિડની રસી લેવાના કારણે મૃત્યુ….
કોવિડ સમયે સરકારે લોકોના જીવન બચાવવા માટે કોરોના ટેસ્ટ શરી કર્યા અને કોવિડ સેન્ટરો બનાવીને શક્ય તેટલા ઓછા મૃત્યુ થાય તે માટે રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું હતું જેમાં લોકોને રસીના 2 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા…
- આમચી મુંબઈ
બોલો, એકનાથ શિંદેએ શા માટે કર્યું આ સાઇટનું સરપ્રાઈઝ ચેકિંગ?
મુંબઇ: મુંબઇની સ્વચ્છતા તથા વધી રહેલ પ્રદૂષણ અંગે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર ઉપાયોનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે વહેલી સવારે અચાનક અન્સ્પેક્શન કર્યું હતું. વહેલી સવારે મુંબઇના બાદ્રા, સાંતાક્રુઝ, જૂહુ જેવા વિસ્તારોની મુલાકાત લઇને તેમને ચાલી રહેલા કામનું ઇન્સ્પેક્શન…
- નેશનલ
બોલો, મણિપુરમાં પીડિતોને કુલ પાંચ કરોડની સહાય પણ સરકાર પાસે તોને કોઇ ડેટા નથી…
ઇમ્ફાલ: મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણીને લઈને મૈતઈ અને કુકી સમુદાયો વચ્ચે ઘણા સમયથી અથડામણો ચાલી રહી છે. અને તેના કારણે અત્યાર સુધીમાં 180 લોકોના મોત પણ થયા છે. 3 મેના રોજ મૈતાઈ અને કુકી લોકો વચ્ચે ફાટી નીકળેલી હિંસાએ…
- આમચી મુંબઈ
PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મુંબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ કામરાન ખાન તરીકે થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાને ગઈકાલે સાંજે મુંબઈ પોલીસ કંટ્રોલ નંબર પર ફોન કર્યો હતો અને દાવો…
- મનોરંજન
IFFI 2023માં બોલીવૂડની ધક-ધક ગર્લનું થયું સન્માન
પણજીઃ ગોવામાં આજથી 54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) શરૂ થઈ ગયો છે. આ ખાસ અવસર પર શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત ખાસ મહેમાન તરીકે જોડાયા છે. બોલિવૂડ દિવા માધુરી દીક્ષિતને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ભારતીય સિનેમામાં…
- નેશનલ
કોટા સુસાઇડ કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકોની આત્મહત્યા માટે માતા પિતાને કેમ જવાબદાર ઠેરવ્યા…
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી કોટામાં આત્મહત્યા કિસ્સા વધી રહ્યા છે જેના માટે સુપ્રીમ કોર્ટે બાળકોના માતાપિતાને જવાબદાર ઠેરવ્યા હતા. એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આજના સમયમાં માતા પિતાની અપેક્ષા બાળકો પાસે ઘણી વધારે છે. માતા…