- આમચી મુંબઈ
મુંબઈમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ
મુંબઇઃ મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બુધવારે સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતાં મકાન ધરાશાયી થઈ ગયું હતું. વિસ્ફોટ બાદ 11 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં…
- આમચી મુંબઈ
મુંબઈના ભૂતપૂર્વ મેયરની ધરપકડ
મુંબઇઃ મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના (ઉબાઠા)ના અગ્રણી નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ બુધવારે ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાનના સમર્થકો દ્વારા દાખલ કરવામાં આવેલી…
- નેશનલ
લો બોલો, બિલાડીને બચાવવા જતા મહિલા 8મા માળેથી પટકાઇને મોતને ભેટી, બિલાડી સલામત
પશ્ચિમ બંગાળ: કલકત્તાની આ ઘટના છે કે જ્યાં પોતાની પાલતુ બિલાડીને બચાવવાના પ્રયાસોમાં એક મહિલા પોતાનો જીવ ગુમાવી બેઠી. બિલ્ડિંગના આઠમા માળે બિલાડી ફસાઇ ગઇ હતી અને મહિલા તેને બહાર કાઢવાની મથામણ કરી રહી હતી. એવામાં અચાનક તે નીચે પટકાઇ…
- નેશનલ
એક્સટેન્શન કયા આધાર પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો પ્રશ્ર્ન…
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ મુખ્ય સચિવની નિમણૂકને લઈને કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે તમે કઈ સત્તાના આધારે મુખ્ય સચિવને સેવામાં વધારો આપી રહ્યા છો. શું નરેશ કુમારને એક્સટેન્શન આપવાનો અધિકાર છે? તેમજ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું…
- નેશનલ
પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અપાશે ખાસ આમંત્રણ…
અયોધ્યા: અત્યારે ભવ્ય રામ મંદિર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રામ મંદિરના નિર્માણ અને અભિષેક માટે દેશના અલગ અલગ વિસ્તારમાંથી ઘણા મોટા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો એ દરેક વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવા માટે…
- નેશનલ
બિહારમાં 75 ટકા અનામતનો ખેલ પૂરો!
પટનાઃ બિહાર સરકારે સરકારમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત જાતિ (BC) અને અત્યંત પછાત જાતિના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને બિહારમાં જીવનધોરણ સુધારવા માટે અનામતનો વ્યાપ 10 ટકા વધારીને 75 ટકા કર્યો હતો. હવે બિહારમાં અનામતનો વ્યાપ વધારવા સામે પટના…
- આપણું ગુજરાત
ગીર સોમનાથના યુવકનો અનોખો સેવાયજ્ઞ, 1000 જેટલા વૃદ્ધોને કરાવશે તીર્થયાત્રા
ગીર સોમનાથ: આપણી સંસ્કૃતિમાં અંધ માતાપિતાની ખૂબ સેવા કરનાર, તેમને કાવડમાં બેસાડી યાત્રાધામોના દર્શન કરાવનારા શ્રવણકુમારનું એક આદર્શ દ્રષ્ટાંત છે. ત્યારે રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા લોઢવા ગામમાં રહેતા હિતેન્દ્ર જોશી નામના યુવકે અત્યારના આધુનિક યુગના શ્રવણ તરીકે વડીલોની અનોખી…
- આમચી મુંબઈ
અગ્નિવીરની તાલીમ લઇ રહેલી યુવતીએ નેવી હોસ્ટેલમાં કરી આત્મહત્યા
મુંબઇ: મુંબઇમાં ભારતીય નૌસેનામાં અગ્નિવીરની તાલીમ રહેલ એક 20 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ યુવતી મુંબઇમાં આઇએનએસ હમલામાં તાલીમ લઇ રહી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ યુવતીએ તેની હોસ્ટેલની રુમમાં ગળેફાંસો ખાઇ આત્મ હત્યા…
- નેશનલ
અબ તક 28! રાજસ્થાનના કોટામાં ફરી આત્મહત્યા
કોટાઃ કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો મામલો અટકતો નથી. NEETની તૈયારી કરી રહેલા વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 20 વર્ષનો વિદ્યાર્થી દાદાબારીના વકફા નગરમાં ભાડે રહીને તૈયારી કરતો હતો અને દાદાબારીના કોચિંગમાં જ અભ્યાસ કરતો હતો. તે પશ્ચિમ…