- નેશનલ
પીએમ મોદીને મળશે મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પપ્રધાન મમતા બેનરજી 20 ડિસેમ્બરે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે એવી એક ઉચ્ચ અધિકારીએ જાણકારી આપી હતી. મમતા બેનરજી પીએમ મોદી પાસે પ. બંગાળ રાજ્યના બાકી લેણાની માગ કરવા માટે મળવાના છે. એમ પણ…
- આમચી મુંબઈ
મુંબઈગરા સાવધાનઃ ફરી આવી રહ્યા છે ક્લિનઅપ માર્શલ્સ
મુંબઈઃ મુંબઈને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક મુંબઈગરાની છે, પરંતુ આમ ન થતાં મુંબઈ મહાનગરપાલિકા નવા નવા પ્રયોગો કરતી હોય છે. આમાંનો એક પ્રયોગ ક્લિન અપ માર્શલ્સનો હતો. આ પ્રયોગ સફળ થયો તેનાં કરતા વિવાદોમાં સપડાયો હતો અને ક્લિન અપ માર્શલ્સ…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે…
વારાણસી: અયોધ્યા એરપોર્ટની કામગીરી હાલમાં જોરશોરમાં ચાલી રહી છે તેમજ 15 ડિસેમ્બર સુધીમાં તમામ કામ પૂર્ણ કરવાનો આદેશ છે. કારણકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા અયોધ્યા આવશે. અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ…
- સ્પેશિયલ ફિચર્સ
સાવિત્રી જિંદાલ દેશના સૌથી અમીર લોકોની યાદીમાં આ ઉદ્યોગપતિને પાછળ રાખીને પાંચમા સ્થાને પહોંચી ગયા…
ભારતમાં જ્યારે પણ અમીરોનું નામ આવે કે તરત જ બધાને અંબાણીને અદાણી નામ જ યાદ આવે અને તે સ્વાભાવિક પણ છે કારણકે ભારતમાં સૌથી અમીર ગણાતા લોકોમાં તે ટોચના સ્થાને છે. ત્યારે ક્યારેય વિચાર્યું છે કે ભારતની સૌથી અમીર મહિલા…
- નેશનલ
ત્રણેય રાજ્યોમાં નવા ચહેરાના કારણો આપ્યા કૉંગ્રેસે અને કહ્યું કે…
ભાજપએ ત્રણ રાજ્યોમાં નવા ચહેરા આપીને સૌને ચોંકાવ્યા છે. જે તે રાજ્યની જનતાની સાક્ષે પક્ષના નેતાઓ, વિધાનસભ્યો માટે પણ અનપેક્ષિત એવા નામ પક્ષએ જાહેર કરતા ફરી ચર્ચાઓ ગરમાઈ છે. જોકે જાહેરમાં કોઈ વિરોધ થયાના કે નારાજગીના સામાચારો નથી, પરંતુ પક્ષમાં…
- મહારાષ્ટ્ર
વાઈલ્ડ લાઈફ બોર્ડે અરજી ફગાવી દીધી તેમ છતાં વન પ્રધાને ફરી તાડોબા ટાઈગર રિઝર્વ પાસે એરપોર્ટ બનાવવા દબાણ કર્યું….
મુંબઈ: ચંદ્રપુર જિલ્લામાં લોકપ્રિય તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ છે. જે મધ્ય ભારતના વાઘ કોરિડોરનો એક ભાગ છે, થોડા મહિના પહેલા જ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL)એ ચંદ્રપુર નજીક એરપોર્ટ બનાવવાની રાજ્યના વન પ્રધાનની દરખાસ્તને ફગાવી દીધી હતી કારણ કે તે…
- મનોરંજન
Happy Birthday: સંઘર્ષ અને સફળતા બન્ને બાબતે આજની સેલિબ્રિટીએ સાબિત કર્યું કે મોરના ઈંડા ચિતરવા ન પડે
માતા-પિતા જ્યારે પોતાના ક્ષેત્રમાં સારી નામના કમાયા હોય ત્યારે સંતાનો પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવે કે તેઓ પણ સારું કામ જ કરી બતાવે અને તે પણ ત્યારે જ્યારે સંતાન પણ એ જ ક્ષેત્રમાં હોય. પણ આજની સેલિબ્રિટી સાથે કંઈક અલગ…
- ટોપ ન્યૂઝ
AAP વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે
ગાંધીનગર: ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપી દીધું હતું. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું, ભૂપત ભાયાણી હવે ભાજપમાં જોડાશે.ભૂપત ભાયાણી રાજીનામું આપવા માટે કારણો અંગે…
- નેશનલ
કેરળમાં રાજ્યપાલ પર હુમલાની ઘટનાએ ગઠબંધનમાં પડેલી તિરાડને ફરી છત્તી કરી
નવી દિલ્હી: સ્પષ્ટ વક્તા એવા કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે તાજેતરમાં કેરળની ઘટના અંગે ટ્વીટ કરતા ભાજપ વિરોધી પક્ષોના મહાગઠબંધનમાં પડેલી તિરાડો ફરી દેખાવા લાગી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના વાહન પર કથિત રીતે હુમલો કરવા…
- નેશનલ
દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઓમર અબદુલ્લાને મોટો ઝટકો, આ કારણે તલાક થયા નામંજૂર
નવી દિલ્હી: પત્ની પોતાના પર ક્રૂરતા આચરી રહી હોવાનો આરોપ મુકી જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઓમર અબદુલ્લા દિલ્હી હાઇકોર્ટ સામે તલાકની ગુહાર લગાવી રહ્યા છે. તેમણે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પત્નીથી છૂટાછેડા લેવાની અરજી કરી હતી. પરંતુ નીચલી અદાલતે…