- નેશનલ
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું, એક મહિનામાં 5મી ઘટના
કોટા: NEET અને JEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાખો વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટામાં આવેલા કોચિંગ સેન્ટર્સમાં એડમીશન (Kota Coaching centers) લે છે. આ પરીક્ષાઓના ટોચના ક્રમના વિદ્યાર્થીઓ કોટામાંથી આવતા હોય છે, બીજી તરફ કોટા શહેરની વરવી હકીકત એ છે કે…
- રાશિફળ
આજનું રાશિફળ (22-01-25): મેષ, વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે મળશે મોટી સફળતા, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થઈ રહી છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે તમને સુખદ પરિણામ મળશે. કામના સંબંધમાં…
- મહારાષ્ટ્ર
નાશિકમાં કન્ટેઈનરે રિક્ષાને ટક્કર મારતા ત્રણનાં મોત
નાશિક: નાશિક જિલ્લામાં કન્ટેઈનર ટ્રક સાથે રિક્ષા અથડાતાં ચાર વર્ષની બાળકી સહિત ત્રણનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઇગતપુરી તાલુકામાં સિન્નર: ઘોટી માર્ગ પર સોમવારે સવારે આ અકસ્માત થયો હતો, જેમાં રિક્ષા ટ્રક સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં મૃત્યુ…
- નેશનલ
Chhattisgarh Encounter:સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 1 કરોડનો ઇનામી નક્સલી જયરામ રેડ્ડી ઠાર મરાયો
ગરિયાબંધ : છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ગત રાત્રે અથડામણમાં એક કરોડના ઇનામી નક્સલી જયરામ રેડ્ડીને ઠાર માર્યો છે. આ ઓપરેશનમાં કુલ 14 નક્સલીઓ માર્યા ગયા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આને સુરક્ષા…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર યાદવે કોલકાતા પહોંચીને કઈ મનપસંદ ચીજ ખાધી?
કોલકાતાઃ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમે જે પર્ફોર્મ કર્યું એનાથી નિરાશ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે હવે ટી-20ના ધમાકા શરૂ થવાની તૈયારીમાંછે અને એ પહેલાં ભારતની ટી-20 ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે ચાહકો માટે કેટલીક રસપ્રદ વાતો કરી છે જેમાં ખાસ કરીને…
- મનોરંજન
હોસ્પિટલમાંથી રજા મળતા ડેશિંગ લૂકમાં દેખાયો Saif Ali Khan, મીડિયા અને ફેન્સને કહ્યું…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)ને છ દિવસ બાદ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ઘરે પાછો ફર્યો છે. 16મી જાન્યુઆરીના એક્ટર પર તેના ઘરે જ મધરાતે ચાલુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને…
- મહારાષ્ટ્ર
બીડના માર્યા ગયેલા સરપંચના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મળવાનો ઇનકાર કરવામાં આવ્યો: પંકજા મુંડે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન પંકજા મુંડેએ મંગળવારે કહ્યું હતું કે તેમણે હત્યા કરાયેલા સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીડ જિલ્લામાં તેમના ગામની પરિસ્થિતિને કારણે તેમને મુલાકાત ન લેવાનું કહેવામાં આવ્યું હતું.બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું…
- રાશિફળ
બની રહ્યો છે માલવ્ય રાજયોગ, આ ત્રણ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અને શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. શુક્રનો સંબંધ ધન-વૈભવ, પ્રેમ, સૌંદર્ય અને શાંતિ સાથે છે આવો આ ધન-વૈભવનો કારક ગ્રહ શુક્ર છ દિવસ બાદ ગોચર કરવા જઈ રહ્યો છે…
- નેશનલ
મહાકુંભમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પહોંચ્યાઃ ત્રિવેણી સંગમ ખાતે કરી પૂજા અને…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે પવિત્ર મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આસ્થાના આ મહાકુંભમાં ભાગ લેવા અને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા દેશવિદેશના શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણી સંગમ નગરી પ્રયાગરાજ…